SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૯ મેક્ષને કરે છે એમ નથી કહ્યું. પોતાનામાં થનારી ક્રમબદ્ધ પર્યાયને ર્તા છે એમ નહિ, પરંતુ જાણે છે–એમ કહ્યું. ક્રમબદ્ધ જૈન દર્શનનું મસ્તક છે, જૈનદર્શનની આંખ છે, વસ્તુ સ્વભાવની મર્યાદા છે. એ સમજવું અને નિસંદેહ થવું એ ઘણી અલૌકિક વાત છે. ૧૭૬૯ પ્ર. બધા ગુણનું કાર્ય વ્યવસ્થિત જ છે તે પછી પુરુષાર્થ કરવાનું પણ રહેતું નથી ને ? ઉ. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતા નથી, તેને વ્યવ સ્થિતપણું બેઠું જ નથી. ૧૭૭૦ પ્ર. તેને વ્યવસ્થિતપણાનું શ્રદ્ધાન ન થયું તે તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. તે વ્યવસ્થિતપણાને નિર્ણય ન કરી શકે એ વાત પણ વ્યવસ્થિત છે. એવી દશામાં નિર્ણય કરવાનું કથન કરવું શું વ્યર્થ નથી. ઉ. તેનું પરિણમન વ્યવસ્થિત જ છે એવી તેને ખબર નથી. પરિણ મન વ્યવસ્થિત છે એવું સર્વરે કહ્યું છે, પરંતુ તેને સર્વાને નિર્ણય જ ક્યાં છે? પ્રથમ તે સર્વને નિર્ણય તે કરે, પછી તેને વ્યવસ્થિતની ખબર પડે. ૧૭૭૧ પ્ર. વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે, આ પ્રકારના ભગવાનના કથનની શ્રદ્ધા તેને છે ? ઉ. ના, સર્વજ્ઞ ભગવાનને સાચે નિર્ણય તેને ક્યાં છે ? પહેલાં સર્વને નિશ્ચય થયા વિના વ્યવસ્થિતને નિર્ણય કયાંથી આવે ? માત્ર જ્ઞાનીની વાત સાંભળી સાંભળીને તેવું જ કહે તે એનાથી કામ ન ચાલે, પ્રથમ સર્વને નિર્ણય તે કરે. દ્રવ્યને નિર્ણય કર્યા વિના સર્વને નિર્ણય વાસ્તવમાં થઈ શકતો નથી. જે જ્ઞાન ચારિત્રહીન, દીક્ષા ગ્રહણ દશન વિહીન જે; તપશ્ચરણ જે સંયમ રહિત, તે બધુંય નિરર્થક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy