Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 568
________________ પ૪૬ બનવાની ધૂનમાં મસ્ત જગત એ કેવી રીતે સ્વીકારી શકે કે જગત સ્વયં વ્યવસ્થિત છે? એ જ કારણે જે નિયમિતક્રમ અર્થાત વ્યવસ્થિત વ્યવસ્થાને ભંગ કરીને સમય પહેલાં કામ કરી લેવાની ભાવના રાખે છે, તેમને વ્યવસ્થિત વ્યવસ્થા સહેજે સ્વીકાર્ય નથી હતી. આ મનુષ્યભવમાં કરવા યોગ્ય તો એક માત્ર એ જ કાર્ય છે કે આપણે આપણી મતિને વ્યવસ્થિત કરીએ. ૧૭૪૧ પ્ર. જો કેઈ કેઇને પરિણાવતું નથી તે પછી આ પરિણમન થાય છે કેવી રીતે ? એને કેણ કરે છે ? જે કદી આ પરિણમન અટકી જાય તે ? અથવા કદી ધીરે ધીરે થાય, અને કદી ઝડપથી–એને નિયામક કાણું હશે ? ઉ. પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે. ધ્રુવતાની જેમ પરિણમન પણ તેને સ્વભાવ છે. આ પરિણમન કદી અટકી જાય એ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી, કેમ કે પરિણમન પણ એને નિત્યસ્વભાવ છે. જલદી અને મોડું થવાની પણ કોઈ સમસ્યા નથી, કેમ કે પ્રત્યેક પર્યાય એક સમયની જ હોય છે. હવે રહી વાત એ કે આ બધું કાણું કરે છે? પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિઓ પડી છે, નિરંતર ઉલ્લાસિત થઈ રહી છે, તેમના દ્વારા જ આ બધું સહજ થયા ૧૭૪૨ પ્ર. જે આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શકતા તે પછી આપણુ પરિણમનને કર્તા પણ આપણે ક્યાં રહ્યા ? ઉ. “આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શક્તા જ્યારે એમ કહેવામાં આવે છે ત્યારે તેને આશય એ હોય છે. આપણે તેના નિશ્ચિત ક્રમમાં કેઈ ફેરફાર નથી કરી શકતા, પરંતુ એ નથી થત કે તેના પરિણમનના કર્તા પણ આપણે નથી. પર્યાયને કર્તા તે દ્રવ્ય જ છે. દ્રવ્યની શક્તિઓને કારણે જ તેની પર્યાય સ્વસમયે થાય છે. (જુએ પ્રશ્ન-૧૭૨૦). હિંમત, સાહસ, બુદ્ધિબળ, વિદ્યા, ખટપટ ભેદ, એ તેહના માનજે, લક્ષ વીરનાં વેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620