Book Title: Sanghpragati Mahamantra Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુશ્રી એ પ્રથમવૃત્તિમાં શું કહ્યું છે, લક્ષ આપે! તાંબર અને દિગંબરેનાં હઝારે જૈન મંદિર મોજૂદ છે. હાલ (સં. ૧૯૭૩ માં) તાંબર અને દિગં. બરાની સંખ્યા તેર લાખ અને ત્રેવીસ હઝારની છે. એક વખત આખા હિન્દુસ્તાનમાં જે ધર્મની સર્વત્ર વજા ફરકતી હતી અને જે ધર્મમાં એક વખત ૪૦ ચાળીશ કરોડ મનુષ્ય હતાં તેમાં હાલ તેર લાખ મનુષ્ય છે. અને તે પણ સંપીને જૈનેન્નતિનાં કાર્યો કરતા નથી તે કેટલી અધી ખેદની વાત છે? સામાન્ય નિરુપયેગી મતભેદોને વિસરીને જૈન કેમના ત્રણે ફીરકાએ જેનેન્નતિનાં કાર્યો કરવાં જોઈએ. તે માટે “સંઘ પ્રગતિ નામને નિબંધ આ પુસ્તકમાં એજવામાં આવ્યું છે. મહાસંઘ પ્રગતિ સંબંધી જે જે ઉદ્દગાર પ્રસંગોપાત નીકળ્યા હતા તે નોંધી-લખી રાખેલા હતા તેમાંથી અત્રે ઉતારે કરવામાં આવ્યો છે. સારગ્રાહ્ય દષ્ટિથી વાંચકો સાર ગ્રહણ કરી મુખ્ય મતલબને . સિદ્ધ કરવા પ્રયત્ન કરશે.” હવત ૧ લાખ વદી ૧ | ––ો બુદ્ધિસાગર સુરિશ્વરજી શ્રી સંધપ્રગતિ ગ્રંથ પ્રથમત્તિની પ્રસ્તાવનામાંથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 117