Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨ સમ્યગદર્શન પુણ્યથી પરવારી જઈને તિર્યંચગતીમાં ચાલ્યા જાય છે, બીજા સમકિતી દે હોય છે તે દેવગતિના સુખભેગો બહુ રસપૂર્વક નથી ભેગવતા, વળી અવસરે પ્રભુ મરણ, ભક્તિ, ને પ્રભુના દર્શન પણ કરે છે, તેથી દેવલોકમાંથી ચ્યવને મનુષ્યપણાને પામે છે. પુયાઈને ભગવટા માટે દેવગતિ મળી હોય છે, તેથી દેવો નિયમાં આવતી હોય છે, એટલે કે વ્રત, નિયમ, પચ્ચક્ખાણ, તપસ્યા આદિ કરી શકતા નથી, ને તપ વગર પૂર્વ સંચિત કર્મની નિર્જરા થતી નથી, તેથી. દેવના પુર્વ સંચિત કર્મો ખપતા નથી, તેથી દેવભવમાંથી સીધા ક્ષે જઈ શકાતું નથી. તેથી સમકિતી દે તે ખરેખર ઝંખના કરતા હોય છે કે ક્યારે માનવભવ પામીએ. માનવભવ પામીને ધર્મની આરાધના કરીએ કે જેથી ભવભ્રમણને અંત કરી મેના શાશ્વતા સુખને પામીએ, આમ સંસારની ચાર ગતિ ને ૮૪લાખ જીવાનીમાં. મનુષ્યગતિ જ ઉત્તમ છે તેમ જ્ઞાનીઓએ યથાર્થ બતાવ્યું છે.. બધા જીવોમાં માનવીને જ ધર્મ અધર્મ સમજવાની વિવેક બુદિધ મળે છે, તેને ઉપગ કરીને વિવેકી ભવ્ય જીવ આવા હળાહળ કળીયુગમાં પણ સંસારના સુખને સગવડ તજી સંયમ લઈ ભાવપૂર્વક સંયમ જીવન ગાળી મોક્ષમાર્ગની આરાધના કરતાં દેખાય છે. તે ઘણા દીક્ષા લઈ શકતા નથી, પણ ગૃહસ્થપણે રહીને પણ તપ, જપ અને સત્કાર્યો કરીને પિતાના માનવભવને સાર્થક કરવાનો પુરૂષાર્થ કરતા હોય છે. કારણકે મોક્ષની પ્રાપ્તિ માનવભવમાં જ થઈ શકે છે. તેથી જ બધા ધર્મોએ માનવભવને: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386