Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 375
________________ ૩૫૮ સમ્યગદર્શન કવ (૫) આત્માને મેક્ષ નિશ્ચયથી થાય છે તે અમૃતત્વ અને (૬) મેક્ષ પ્રાપ્તિને ઉપાય સુધર્મ જ છે તે મેક્ષત્વ તેની પરમ શ્રધ્ધા તે જીવને થાય છે. આત્માની આ છ અવસ્થા જિનેશ્વરદેવે બતાવી છે, તેથી જિનવચનમાં એ જીવને એવી તે અતૂટ શ્રદ્ધા પેદા થાય છે કે જેના યેગે એનાં મેરેમમાં “ ત્વમેવ સર્ચ શિક જ જિહ પવેઈય”—એ ભાવ હૈયામાં શીલાલેખની જેમ અંકિત થઈ જાય છે. પછી તે જીવાત્માને સાંસરિક સુખોને કંટાળો આવે છે. ચાર પુરૂષાર્થોમાં અર્થ અને કામની પ્રવૃત્તિઓ હેય” કહેતાં છોડવા જેવી લાગે છે, અને ધર્મ ને મોક્ષની પ્રવૃત્તિ “ઉપાદેય” અર્થાત્ આરાધવા ગ્ય લાગે છે. પછી એ સુખમાં લીન થતું નથી ને દુખ આવી પડે તે દીન બની જતું નથી. પણ ગમે તેવી પરિસ્થિતિમાં સમતાભાવી રહે છે, સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં એને જીવ પ્રીતિ-અનુરાગ કરે છે, ગુણાનુરાગી બને છે, એમના ગુણે પિતામાં પ્રગટે તે માટે અવિરત પુરૂષુર્થ કરે છે, ધમીજનેને જ પરિચય કરે છે. પ્રશંસા કરે છે, અને મિથ્યાટિઓના પરિચયને પ્રશંસાથી વિવેકપૂર્વક દૂર રહે. છે અને સમ્યગ્ગદર્શનના દરેક આચારને યથાશક્તિ ખંત-- પૂર્વક આચરવા ઉદ્યમી રહે છે. એવે સમકિતી જીવ પછી સદા માટે સમ્યકજ્ઞાનની - શ્રતજ્ઞાનની ઉપાસના કરતા રહે છે. ગીતાર્થ સંત સતીછએને સમાગમ કરતે રહે છે, અને તેમને જવાજીવાદિ તરવસંબંધી અનેક પ્રશ્ન પૂછતે રહે છે, તેમની પાસે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386