Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 368
________________ સમ્યગ્દર્શન ૩૫૧ 6 " સ્થાને જાય છે. આ અનાદિ મિથ્યાદષ્ટિ ' જીવ પહેલા ઉપશમ સમ્યકત્વને જ પામે અને તે સમકિતના કાળમાં ત્રણ પુંજ કરીને એ કાંતા (૧) ક્ષાયેાપશમિક સમ્યફૂત્વને પામે, ને ચેાથા ગુણસ્થાને ટકે, (૨) કાંતા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે અને (૩) કાંતા પુનઃ મિથ્યાષ્ટિ અને. સિદ્ધાંતના અભિપ્રાય એવા છે કે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવા પહેલાં ઉપશમ સમકિતને જ પામે એવા નિયમ નથી; તેને પામ્યા વગર સિધ્ધા યાપશમ સમકિતને પણ પામે એવું પણ બને. તે જીવ પોતાના ઉપશમ સમકિતના કાળરૂપી અંતરકરણના કાળ સુધી સમ્યક્ત્વના આસ્વાદને પામીને અંતે તેા પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે છે; એટલે કે એ જીવ ઉપશમ સમિતના કાળમાં ત્રણ પુંજ કરે જ નિહ, પણ, અપૂર્વ કરણના કાળમાં જ ત્રણ પુંજ પણ અપૂ`કરણથી જ કરે છે, પછી આ ત્રણ પૈકીના શુધ્ધ એવા સમ્યકૃત્વ મેહનીયના પુ ંજને જ અનિવૃત્તિકરણ દ્વારા ઉદયમાં લાવે છે, પછી તે અનિવૃત્તિકરણના કાળ પૂરા થતાં પહેલાંજ સમયે સમ્યકવમાહનીયનાના પ્રશસ્ત કના વેદનરૂપ ક્ષાયેાપશમિક સમ્યકત્વ પ્રગટે. પછીના અંતમુહૂત માં એટલે કે ‘ અંતરકરણ ’ તરીકે ઓળખાતા ઉપશમ સમ્યકત્વના એ અંતમુહૂતના કાળમાં તા ઉદયમાં આવે જ નહિ. આ રીતે, એ જીવ, પેાતાના અનિવૃત્તિકરણના અંતર્મુહૂત પછીના અનંતર એવા અંતસુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અંતર્મુહૂત ના કાળમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386