Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ પુત્રના પિતા હતા; અને તેમણે આ ‘શકાલિક' ગ્રંથ ‘પૂર્વ’ ગ્રંથામાંથી` તારવી કાઢયો હતા. [૧૪] “પેાતાના પુત્ર મનકતે માટે આ દશ અધ્યયને શËભવે તારવી કાઢીને, વિકાલે એટલે કે સાંજને વખતે ગેહમાં માટે આ ગ્રંથનું નામ ‘દશકાલિક’ છે. [૧૫] “[૧૪ ‘પૂર્વ' ગ્રંથામાંથી આત્મપ્રવાદ નામના ‘પૂર્વ’માંથી તેમણે ધર્મપ્રાપ્તિ [એટલે કે શ્રીહરિભદ્રસૂરિના જણાવ્યા પ્રમાણે ચેાથું] અધ્યયન તારવી કાઢયું; કર્મપ્રવાદ' નામના ‘પૂર્વ’માંથી પિÎા એટલે કે પાંચમું] અધ્યયન તારવી કાઢયું; ‘સત્યપ્રવાદ' નામના ‘પૂર્વ'માંથી તેમણે વાકયશુદ્ધિ [એટલે કે સાતમું] અધ્યયન તારવી કાઢયું; અને બાકીનાં. અધ્યયન તેમણે નવમા એટલે કે પ્રત્યાખ્યાન' નામના ‘પૂર્વ’માંથી તારવી કાઢયાં.” [૧૬-૭ શ્રીભદ્રબાહુસ્વામી ૧૮મી ગાથામાં બીજો વિકલ્પ એવા પણ જણાવે છે કે, “અથવા, બાર ‘અંગ’ગ્રંથામાંથી તેમણે પોતાના પુત્ર ‘મનક’ ઉપર અનુગ્રહ કરવાને અર્થે આ ગ્રંથ તારવી કાઢયો છે.” અંગગ્રંથામાંથી અગિયાર અંગગ્રંથા તા હાલમાં ઉપલબ્ધ છે; અને ૧૨મું અંગ કે જેમાં ઉપરોક્ત ૧૪ પૂર્વગ્રંથાના સમાવેશ થઈ જતા કહેવાય છે, તે લુપ્ત થઈ ગયેલું છે. તે ૧૧ અંગગ્રંથા ઉપરથી આપણે જાણી ૧. જૈન ધર્મના પ્રાચીન ૧૪ ગ્રંથા જતા કાળથી જ તે લુપ્ત થઈ ગયા કહેવાય છે. પછીના વખતમાં તેમને ૧૨મા અંગ દૃષ્ટિવાદમાં સમાવી લીધાનું કહેવાય છે; પરંતુ તે ખારમું અંગ પણ પ્રાચીન કાળથી જ લુપ્ત થયેલું મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180