________________
[૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને (૧) સામાન્યતઃ દિવસના ૧રા પૂર્વે “સુહ-રાઈ પાઠ
બેલ; ત્યાર બાદ “સુહ–દેવસિ” પાઠ બોલ, બને ય પાઠ એકસાથે ન બેલતાં કાળ પ્રમાણે. એક જ પાઠ બેલ જોઈએ.
(૨) સામાયિક કે પૌષધમાં રહેલી વ્યક્તિ આ પાઠ
બેલતી વખતે છેલ્લે “ભાત-પાણીને લાભ. દેજે ” એટલે પાઠ ન બેલે, કેમ કે તેણે સામાયિકમાં તેની ઉપર અધિકાર જ રાખે નથી. પછી તેને લાભ દેવાનું તે શી રીતે કહી શકે ? હા, પૌષધમાં એકાશનાદિ હોય; અને તે કરવા તે બેઠેલ હોય, વાનગી પીરસાઈ ગઈ હેય તે જ વખતે ત્યાં ગુરુદેવ પધારી જાય તે તે પૌષધસ્થિત આત્મા ભાત–પાણીને લાભ. દેવાની વિનંતિ કરી શકે છે.
(૩) “ઈસ્કાર” શબ્દમાં “છ” સંયુક્ત હોવાથી “ઈ
ઉપર જોર આપવું. આ સ્થળે ઘણા આરાધકે.
છ” એક જ અક્ષર હોય તે રીતે જોર આપ્યા. વિના બેલતા હોય છે, જે યોગ્ય નથી. (૪) “સુહરાઈ? થી પાંચ પદો પ્રશ્ન રૂપે બલવાન
પણ હકીકત રૂપે નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org