Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
૧૫
વિરાધનાઓના ચાર પ્રકાર : ૧. અતિકમ? આરાધનાભંગની પ્રેરણું કરતા આત્માને
તેને નિષેધ ન કરે. ૨. વ્યતિકમ ઃ વિરાધનાની સન્મુખતા. ૩. અતિચાર : વિરાધના તરફ પદાર્પણથી માંડી અંશતઃ
વિરાધના સેવન ૪. અનાચાર : સંપૂર્ણ વિરાધના. આ સૂત્ર બે વિભાગમાં પણ વહેંચાયું છે. (૧) આલેચન (૨) અને પ્રતિક્રમણ
સુગુરુની પાસે ઇરિયાવહિયાએથી વવવિયા સુધીને પાઠ કહેવા દ્વારા શિષ્ય પિતાના દેષનું આલેચન (નિવેદન) કરવા રૂપ પહેલા નંબરનું પ્રાયશ્ચિત્ત કરે છે.
ત્યાર બાદ તરસ મિચ્છામિ દુકકર્ડ” કહીને સુગુરુ સમક્ષ તે દોષનું પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત્ત કરે છે.
ખામેમિ: મિચ્છા મિ: વંદામિ શ્રી જિનશાસનનાં અનેક મહત્વનાં પદ અને સૂત્રોમાં આ ત્રણ પદોનું આપણું “સમાધિ મરણ” માટે ઘણું મહત્વ લાગે છે.
[૧] ખામેમિ [૨] મિચ્છા મિ [૩] વંદામિ. ખામેમિ સન્વજીવે, મિચ્છા મિ દુકકડ, વંદામિ જિણે ચઉવીસં.
ખામેમિ બેલતાં જ સર્વ જી સાથે ક્ષમાપના કરે.
મિચ્છા મિ બેલતાં જ પોતે સેવેલા તમામ દેશેની ગહ કરી લે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150