Book Title: Prastavana Trayi Author(s): Shobhanmuni, Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘરુધિષિass મિ નિવેદન. B. Treneru NULAKUKURU અમારી તરફથી શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ અજિતસાગરસૂરિજી કૃત “સરલા” નામની ટીકા ? સહિત મહાકવિ શ્રી શેભનમુનીશ્વરકૃત “જિન સ્તુતિ ચતુર્વિશતિકા” નું પુસ્તક મુદ્રિત કરાવવામાં આવ્યું છે તેની, માણસા સ્ટેટના ન્યાયાધીશ રા. રા. વાડીલાલ મોહનલાલ શાહ બી. એ. એલ. એલ. બી. એ અંગ્રેજીમાં છે છે અને ન્યાય-કાવ્યતીર્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી કે દે (અનેકાન્તી) એ ગુજરાતીમાં તથા વિદ્વત મુનિ મહાછે. રાજશ્રી હેમેન્દ્રસાગરજીએ સરલ સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી આપી છે. એ ત્રણે પ્રસ્તાવનાએ ઉપરોક્ત પુસ્તકમાં છપાઈ ચુકી છે તે પણ કેટલાક મહાશયેના. આગ્રહથી તે પ્રસ્તાવનાઓને અમે એ અલગ છપાવવા આ પ્રયાસ સેવ્યું છે કે જેથી, જેઓના હાથમાં મૂળ મુદ્રિત પુસ્તક ન ગયું હોય તેવા વાચકે આ સુપ્રસિદ્ધ ગ્રંથ વિષે સારી પેઠે માહિતગાર થાય ને તેમને કોઈને કાંઈ વિશેષ જાણવાનું મળે અને તે દ્વારા અમે અમારે પ્રયત્ન સફળ થયે માનીશું. | વિજાપુર. ) શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન ૬ તા. ૨૨-૧૨-૩૪. જ્ઞાનમંદિરના બુદ્ધિ સં. ૧૦ વિ. ૧૮૧ સેક્રેટરીઓ CAURUMUNURUNUN masu0000 For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102