________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૩૦ :
શશી-દને સાચર સથે, ઉદ્યમ કરતાં લક્ષ્મી વધે, લજ્જા રહે આચારથી, નર રાગ વધે શણગારથી. હવે ધાન્ય યથા વૃષ્ટિથકી, તેમ પ્રેમ વધે દૃષ્ટિથકી; આ ટ્વીન વચન નારી વધે, નિવ ભેદે કેમ તુમચે હૃદે ? નિશિ ચાર પહેાર વાટી જળે,
પણ લાક કહે દીવા મળે; શુભવીર ધીર મુનિ તેા પડે, જો પાવાને પાને ચડે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલબેલાજી, અલબેલાજી;
અલબેલાજી,
અલબેલાજી. ૭
અલબેલાજી,
અલબેલાજી;
અલબેલાજી,
અલબેલાજી. ૮
અલબેલાજી,
અલબેલાજી;
For Private And Personal Use Only
અલબેલાજી, અલબેલાજી. ૯
ઢાળ આરમી
( વે નિદ્રા પાંચ નીફેટી રૅ, મેાહરાયતણી એ ચેટી રે-એ રાગ.) સ્થૂલિભદ્ર કહે સુણુ બાળા રે ! તુ શાને કરે છે ચાળા રે?; વનિતાણું જાસ વિલાસ રે, તે નર દુનિયાના દાસ રે. ૧. નૈનિયાના જે લટકે રે, તે તે ચાર ઘડીના ચટક રે; પછે કાચના સીસા ભર્યેા રે, કાંઇ કામ ન આવે કટકા રે. ૨. જુગટીયાના અલંકાર રે, નાટકીયાના શણગાર રે; ધનવંત હુઆ
૧ ભરતી આવે. ૨ સ્ત્રીના શણગારથી પુરુષને રાગ વધે છે. ૩ વાટ મળે છે છતાં લેાકેા કહે છે કે દીવા મળે છે. ૪ પાવૈયાને.