Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૭ : અહગદ્યા, જિનવરજી, પ્રભુજીએ ત્રીશ વરસ ઘરવાસે ભાગવ્યા, જિનવરજી, છદ્મસ્થપણામાં આર વરસ તે ોગવ્યા, જિનવરજી, ૧૦, ત્રીશ વરસ કેવળ એ તાલીશ વરસ સંજમપણું, જિનવરજી, સપૂર્ણ મહેાંતેર વરસ આયુ શ્રી વીરતણું, જિનવર૭; દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સાહ'કરુ, જિનવર્જી, મધ્યરાત્રે મુગતિ પહેાતા પ્રભુજી મનેાહરુ, જિનવરજી, ૧૧. એ પાંચ કલ્યાણુક ચાવીશમા જિનવરતણા, જિનવરજી, તે ભણતા ગુણતાં હર્ષ હાચે મનમાં ઘણા, જિનવર; જિનશાસનનાયક ત્રિશલાસુત ચિત્તરજણા, જિનવરજી, ભત્રિયણને શિવસુખકારી ભવભયભંજણા, જિનવરજી. ૧૨. કળશ જય વીર જિનવર સંઘ સુખકર છુછ્યા જિન ઉલટ ધરી, સંવત સત્તર એક્યાશીએ (૧૯૮૧) સુરત ચામાસું કરી; શ્રી સહજસુંદરતણા સેવક ભતિશું એણી પરે કહે, પ્રભુશું પૂરણ પ્રેમ પામી નિત્ય લાભ વંછિત લહે ૧૩. શ્રી મહાવીરસ્વામીનું ચાઢાળીયું ખીજું સિદ્ધાર્થ કુળ ઉપના, ત્રિશલાદે થારી માતજી; થે' વરસીદાન દેઇ કરી, સંજમ લીધા જગનાથજી. થે મન મેાથો મહાવીરજી-આંકણી. ૧ થારી કંચનવરણી છે. કાયજી, નયણુ નિામે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288