Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 276
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫ : અસંખ્યાતા પ્રદેશ છે, તેને કમરૂપ કાટ વળે છે; માટે તે સંસારી કહેવાય છે. સવ અંજનગિરિ ઉજજવળ થયા રે-અંજનગિરિના શિખર રૂપ માથાના શ્યામ કેશ પણ ઉજજવળ થયા, આત્મા જરાવસ્થાવડે કંપવા લાગ્યો અને મરણની સન્મુખ થયે. સવ તે ચે પ્રભુ ન સંભારીયા રે . ૭-તે પણ સ્ત્રી, પુત્ર, ગૃહ, ધન વિગેરેની લીલાને વાંછે છે, પ્રભુનું સ્મરણ કરતો નથી, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્યભવ એળે ગુમાવે છે. સઠ વરસ્વામી પાલણે સૂતા રે–વજકુમાર બાળ૫ણે ભાવચારિત્રયા થકા પારણામાં સૂતા છે. સત્ર શ્રાવિકા ગાવે હાલરાં રે–શ્રાવિકા સાધ્વી પાસે ભણતી થકી કુંવરને હીંચળતી થકી એ ફૂલરૂપ હાલરડાંને ગાય છે. સ૦ થઈ મોટા અર્થ તે કહેજે રે–વળી કહે છે કે હે વજકુમાર ! તમે મેટા થઈ ચારિત્ર લેજે અને હરિયાળીનો અર્થ કહેજે. સત્ર શ્રી શુભવીરને વાલેરાં હેજે રે ૮-પડિત શ્રી શુભવિજય ગણિ શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિને આને અર્થ કરીને હાલા થજે. @ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288