________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬ :
સાધુ સરોવર ઝીલતા રે–સ્નાન વર્યું છે તે પણ મુનિ
સમતારૂપ જળથી ભરેલા ઉપશમ સરોવરમાં ન્હાય
છે-ઝોલે છે. સ, નાકે રૂપ નીહાળતા રે–તપસ્યા કરી સંન્નિશ્રેતા
દિક લબ્ધિઓ ઉપજી છે જેને તેવા મુનિ આંખ મીચી
હેય છતાં નાસિકાએ કરીનેત્રનું કામ કરે-રપાદિક જુએ. સ. લેચનથી રસ જાણુતા રે–તથા નેત્રે કરી સેંદ્રિયનું કામ
કરે એટલે દીઠા થકી મીઠે-ખાટે રસ માલમ પડે. એકેકી ઈદ્રિયવડે પાંચે ઇંદ્રિયનું કામ કરે-પાંચ
ઈદ્રિનું જ્ઞાન થાય સત્ર મુનિવર નારી શું રમે રે ૧-વિરતિરૂપી જે નારી
તેની સાથે મુનિરાજ સદૈવ-નિરંતર રમે છે. સનારી હીંચેલે કંથને રે–સમતા સુંદરી તે નારી
પિતાના આત્મારૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચોળે
બેસાડીને હીંચોળે છે. સત્ર કંથ ઘણું એક નારીને રે--તૃષ્ણારૂપી જે સ્ત્રી તેણે
જગતના સર્વ જીવોને ભર્તારરૂપ કર્યો છેસર્વને
પરણી છે એટલે તેને સ્વામી ઘણા છે. સસદા યોવન નારી તે રહે રે–વળી મોટું કૌતુક એ
છે કે તૃષ્ણા નારીને પરણેલા અનેક સંસારી જી મૃત્યુ પામ્યા છતાં પણ તે સ્ત્રી યૌવનવતી જ છે,
કદાપિ વૃદ્ધપણું પામતી જ નથી.વિધવા પણ થતી નથી. સ, વેશ્યા વિહુધા કેવળી રે. ૨ –મુક્તિરૂપી સ્ત્રીને
અનંત સિદ્ધોએ ભોગવી તેથી તે વેશ્યા કહેવાય
For Private And Personal Use Only