Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૬: બહોતેર રળીયામણું, જિનવરજી; છઠ્ઠ બાઁ એગણુક ત્રીશ બાર અઠ્ઠમ વખાણુએ, જિનવરજી, ભદ્રાદિક પ્રતિમા દિન એ ચ દશ જાણીએ, જિનવરજી. ૫. સાડાબાર વરસે તપ કીધે વિષ્ણુ પાણુએ, જિનવરજી, પારણું ત્રણશે ઓગણપચાસ તે જાણીએ, જિનવરજી; તવ કર્મ ખપાવી ધ્યાન શુકલ મન ધ્યાવતા, જિનવરજી, વૈશાખ શુદિ દશમી ઉત્તરાજેગે સેહાવતા, જિનવરજી. ૬. શાળ વૃક્ષ તળે પામ્યા કેવળનાણું રે, જિનવરજી, કાલોતણું પ્રકાશી થયા પ્રભુ જાણું રે, જિનવરજી; ઈદ્રિભૂતિ પ્રમુખ પ્રતિબોધી ગણધર કીધ રે, જિનવરજી, સંઘ થાપના કરીને ધર્મની દેશના દીધ રે, જિનવરજી. ૭. ચાદ સહસ ભલા અણુગાર પ્રભુને શોભતા, જિનવરજી, વળી સાધ્વી સહસ છત્રીશ કહી નિર્લોભતા, જિનવરજી; ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા, જિનવરજી, તીન લાખ ને સહસ અઢાર તે શ્રાવિકા સંપદા, જિનવરજી. ૮. ચોદ પૂરવધારી તીનશે સંખ્યા જાણુએ, જિનવર, તેરશે એહીનાણું સાતશે કેવળ વખાણીએ, જિનવરજી; લબ્ધિધારી સાતશે વિપુલમતિ વળી પાંચશે, જિનવરજી, વળી ચારોં વાદી તે પ્રભુજી પાસે વસે, જિનવરજી. ૯. શિષ્ય સાતશે ને વળી ચૌદશે સાદવી સિદ્ધ થયા, જિનવરજી, એ પ્રભુજીને પરિવાર કહેતાં મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288