Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 266
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૫ : હવે માહિની કર્મ દરે ટાળે, ગતમસ્વામી સુરત સંભાળે. ગુરાંજી! ૭ વીતરાગ રાગ ને દ્વેષ શું જીત્યા, - હવે મારે ચિત્તમાં આઇ ગઈ ચિંતા; ગાતમા તિણ વેળા નિરમળ ધ્યાન થાયે, કેવળજ્ઞાન ગૈાતમસ્વામી પાયો. ગુરાંજી! ૮ બાર વરસ રહ્યા કેવળનાણું, વાત જમ્મુ કાંઈ ન રહી છાની; વીતરાગટ ગૌતમ પિકિ મુગતિમાં વાસે, સંસારી કાંઈ બાજી તમાશે. ગુરાંજી! ૯ જીણ રાતે મુગતે ગયા વર્ધમાન, ઈદ્રભૂતિને ઉપજે કેવળજ્ઞાન; વીતરાગટ તિણ દિનથી વાજી દીવાળી, માટે દિન ને મંગળમાન. ગુરાંજી ! ૧૦ શ્રી દેવચંદ્રજીકૃત શ્રી સીમંધરસ્વામીની વિનંતિ પ્રભુ નાથ તું રિલેકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ સર્વજ્ઞ સર્વદશી તુમે, તમે શુદ્ધ સુખની ખાણું. જિનાજી ! વિનતિ છે એક એ ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવનપ્રાણુ તાહરે દરિશણે સુખ લહું, તુંહિ જગત સ્થિતિ જાણુ માજિના ૨ તુજ વિના હું ચઉ ગતિ ભમે, ધર્યા વેષ અનેકનિજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288