Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 264
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૩ : આવે હે દેવ દેવી ને દ્ધ, નિવણ મહોચ્છવ ક્યિો; અરિહંત થારે પડયો વિગ, સુર નરને ભર્યો હિય. ગૌતમને સાધુ-સાધ્વીઓ કરતાં શાચ, શ્રાવક-શ્રાવિકા પણ ઘણે; ભરતખેતરમાં પડયો વિજોગ, આજ પછી અરિહંતાણે. ગૌતમને૦૧૦ પછી પાટે બેઠા સુધર્માજી સ્વામ, બીરૂ સંઘ ચરણ સેવતાં; જાસ પાળતાં અખંડ આણુ, સેવ કરે દેવી ને દેવતા. ગતમને૦૧૧ મુગતગઢમાં ગયા શ્રી મહાવીર, પ્રભુ સુખ પામ્યા છે શાશ્વતા; કષિ રાયચંદજી ભણે એમ, મારે અરિહંત વચનારી આપતા. ગૌતમને૦૧૨ ઢાળ ચોથી શ્રી મહાવીર હુઆ નિરવાણું, ગૌતમસ્વામીએ વાત જાણું; ગુરાજી! મેં માને ગેડે ન રાખે, માને મુગતિ જાણુ મારગ ન દાખે. ગુરાછા ૧ ૧૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288