Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૨૧૦: કોની પાસે કરશું હવે સત્સંગ જે; સુવિચાર સદવર્તનને કેણુ આપશે ?,
લગાડશે કોણ અમને ધર્મને રંગ છે? ગુરુ છે દાન હમેશાં સત્પાત્રે અમે આપતા,
તેથી અમે તે મેળવતા મહાલાભ જે; તેવું સુપાત્રદાન હવે કયાં આપશું ?,
ઘેર આવીને કેણુ દેશે ધર્મલાભ જે? ગુરુ ૭ અનાદિ કાળનું અજ્ઞાન આપે છોડાવીયું,
પરોપકારની સીમા ન રાખી લગાર જે; એક જીવાથી કહી શકુ ગુણ કેમ આપના?
આપે છે. મોટા ગુણ મણિના ભંડાર જે. ગુરુ. ૮ કરુણુ નજરથી વિવેક લોચન આપીને,
મારા હૃદયના ખેલ્યા આપે દ્વાર જે; જ્ઞાન દીપક દઇ મેહતિમિર હઠાવીયું,
તે કેમ ભૂલીશ આપને હું ઉપકાર જે ? ગુર૦ ૯ ભવસાગરમાં પડતા મારા જીવને,
આપે બચાવી ધર્મની દીધી ટેક જે; આટલા કાળમાં તેહ કે મળીયે નહિ,
તેથી કહું છું સાચા ગુરુ તમે એક જે. ગુરુ૦ ૧૦ આપની આજે વિહારની વાત સાંભળી,
છૂટી કંપારી મારા હૃદયમાં આજ જે અશ્રુની ધારને પ્રવાહ ચાલ્યો આંખથી,
અરે ! જરા દયા લાવે ગુરુ મહારાજા જે. ગુર૦૧૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288