Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ઠ 9 ના, | છે જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ " કે અમારા ઘરના ઘર દેરાસરમાં ભાવનગર, ફરી એ દેરાસર પાર્શ્વનાથ ભગવાનની જાવંતિ ચેઈઆઈ, ઉઠે અહે અ, તિરિઅલોએ અ, વગેરે વગેરે. પંચઘાતુની મૂર્તિ હતી તે ઘરની સવાઈ તાઈં વંદે , ઇહ સંતો તથા સંતાઈ. મોસાળ પક્ષને મારા પર શું બાજુમાં વોરા શેરીમાં I –વંદિતુ સૂત્ર-ગાથા ૪૪. | વિશેષ લાગણી, પણ પિતાશ્રીને એક ૪ (ભાવનગ૨) ગડિજીનું ઉર્ધ્વલોક, અધોલોક, અને તિલોકને વિશે જેટલી નાનાની સાથે મતભેદ. તો છે દેરાસર હતું ત્યાં બિરાજાવ્યા. જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વેને બીજી તરફ એમના અતિ શ્રીમંત હું છે કારણકે અમારે શહે૨ લાખ ભાવપૂર્વક વંદન કરું છું. ભાઈ સાથે પણ વિચાર ભેદ. હું છું છોડવાનું હતું. આજે મારા સદ્ભાગી કે મારા ઉપર આ 3 ઘરના પૂજાના નાના કબાટમાંથી કોઈ મૂર્તિ આગળ પાછળ કરે તો બેઉનો અતિ પ્રેમ અને બંન્ને પક્ષોએ મારી પૂરતી સંભાળ રાખી. છે એ હું સહન કરી શકતો નથી. આવું ક્યારેક બને છે ત્યારે મારી એક બપોરે સોનગઢથી કલ્યાણચંદ્રજી બાપા મારે મોસાળ પધાર્યા ? કે સામે પિતાજીનો વેદનાભર્યો ચહેરો પ્રગટ થાય છે. હજુ પણ જ્યારે અને મોસાળના પરિવારજનોની ના હોવા છતાં મને પોતાના આશ્રમ કે જે ભાવનગર જાઉં ત્યારે અચૂક એ દેરાસરમાં જઈ એ પાર્શ્વનાથ સોનગઢ લઈ ગયા.પૂ. બાપાનો દાવો હતો કે એ આશ્રમમાં પ્રારંભમાં હું ભગવાનની પંચફણા મૂર્તિના દર્શન કરી મારી સંવેદનાઓને અનુસંધું મારા પિતાજીનું અનુદાન હતું. મારા પિતાજી, આ સંસ્થાના સ્થાપક ચારિત્ર વિજયજી અને એમના ભક્ત હતા. એટલે મને સાચવવાની ભાવનગરમાં દરબાર ગઢ પાસેના મોટા દેરાસરમાં સાંજે એમની ફરજ અને મારા પર એ આશ્રમનો હક વિશેષ. આજે તો 3 પાઠશાળાએ જવાનું, પછી મંદિરના વિશાળ પરિસરમાં રમવાનું અતિ વિશેષ. રે અને બધાં ભગવાનના દર્શન કરી, ઘંટારવ કરી, આરતી ઉતારી આ આઠ વરસના અભ્યાસ કાળ દરમિયાન નિયમ પ્રમાણે દર રે આ બધો વિગતે અહેવાલ મોસાળમાં નાનાને આપવાનો. આજે વરસે એક મહિનો આશ્રમસ્થિત દેરાસરમાં ગોઠીની જવાબદારી દૈ સાંજે ક્યાંય પણ રસ્તે ચાલતાં કોઈ મંદિરથી આરતીનો ઘંટારવ નિભાવવાની. એ પ્રક્ષાલન, પૂજા, આરતીનો આનંદ શબ્દાતિત ૨ હું સાંભળું છું ત્યારે એ દેરાસરની એ સાંજ, એ આરતી, એ મસ્તી તીર્થવાસ જેવો હતો. ઉપરાંત શત્રુંજય તીર્થ દર વરસે જવાનું. બાળs શું યાદ આવી જાય છે. અને વર્તમાનની ગમે તેટલી ઉદાસી સાંજ માનસને ચંદ્રરાજા અને પોપટની વાત ગમે એટલે ચંદ્રકુંડ પાસે હોય, પણ એ સ્મૃતિનો ઝબકારો મનને હર્યું ભર્યું કરી દે છે. કલાકો બેસવાનું, પણ રાયણ વૃક્ષ નીચે બેઠા પછી તો ઊભા થવાનું રે મારા પિતાજી નિયમિત પૂજા કરે. એક કલાક. ઉપરાંત અડધો મન જ થતું ન હતું. કોઈ અજબના સ્પંદનો શરીર મનને ઘેરી વળતા. જે હું કલાક એક પગે ઊભા રહી પદ્માવતી માતાની માળા ગણે. વેકેશનમાં બધાં પોતાને ઘેર જાય પણ પૂ. બાપા મને રજા નg ભાવનગરમાં દાદા સાહેબના દેરાસરમાં, સુરત હોય ત્યારે આપે અને વેકેશનમાં પૂ. બાપા, કારાણી સાહેબ અને અમારો કાફલો ૨ ચિંતામણિ પાર્શ્વનાથ, અમદાવાદ હોય ત્યારે જમાલપુરનું દેરાસર. સૌરાષ્ટ્રના રજવાડાના મહેમાન બનીએ. ત્યાં જ મને “કલાપી'ના હું મારી માતાને તો મેં એક વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા. જીવનનો પરિચય થયો. ઉપરાંત બધાં ગામના બધાં મંદિરોમાં દર્શન ન હું મારા પિતાજીને સ્વતંત્ર સંગ્રામ વધુ પ્યારો લાગ્યો, પણ કરવાના. પૂ. બાપા સ્થાનકવાસી સાધુ પણ મૂર્તિપૂજામાં અમને ૨ એમનાથી મારી માયા ન છૂટે, બધે મને સાથે ફેરવે. એક વખત અવરોધે નહીં. આ સંસ્થાના સ્થાપકોમાં એક મૂર્તિપૂજક પૂ. ચારિત્ર ! ૧૪ સુરતના કોઈ દેરાસરના ભોંયરામાં પિતાજી જિનપૂજા કરતા હતા. વિજયજી અને બીજા સ્થાનકવાસી આ પૂ. કલ્યાણચંદ્રજી! ઉપરાંત ના * બહાર પોલીસ ઊભી હતી. જેવા અમે બહાર નીકળ્યા એટલે પોલીસે આ જ સોનગઢમાં દિગંબર સંપ્રદાયના પ. પૂ. સંત કાનજી સ્વામી છે હું અમને પકડ્યા અને મને મોકલ્યો અનાથ આશ્રમમાં અને ઈન્કલાબ બિરાજમાન. આ ત્રણે આ ત્રણે સંપ્રદાયના તફાવતની અમને ક્યારે. હું ઝિન્દાબાદના નારા સાથે પિતાજીને જેલમાં. લગભગ ૧૯૪૬ની ખબર ન પડી, અને અમારું શાળા શિક્ષણ આર્યસમાજ સંચાલિત એ સાલ. ભોંયરામાં સ્થાપિત પાર્શ્વનાથ ભગવાનની એ વિરાટ મૂર્તિ સંસ્કારમાં, પણ બધાં વચ્ચે કોઈ ભેદભાવ નહિ! & હજી મારી સ્મૃતિ ઉપર સ્પષ્ટ છે અને જ્યારે સુરત જાઉં છું ત્યારે એ એક વખત શાળાના મિત્રો સાથે ગિરનાર જવાનું થયું. ત્યાં એક હૈ ગુફામાં પણ ગજબના સ્પંદનોની અનુભૂતિ થઈ. એક બાબાની એક હું અનાથ આશ્રમનો સ્વાદ એક અઠવાડિયું ચાખ્યો અને મારા ગુફામાં અમે પ્રવેશ્યા. ત્યાં ખીચડીમાં ઘી કમંડળથી પીરસાય. પહેલી 8 રે પરિવારના બંને માતૃ-પિતૃપક્ષ મારો કબજો લેવા હાજર. ફરી ટુંકની ધર્મશાળામાંથી નિયમિત આઠ દિવસ એ બાબા પાસે જવાનું, રે જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્ય વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા ને $ શોધું છું. જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ન જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 112