Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ | પૃષ્ટ ૬ : પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ઑક્ટોબર ૨૦૧૪ શેષાંક 8 અંક-ગ્રંથ-લઈને અમો આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આપ આપણે સૌ આ વિદ્યાનુરાગી ય સંપાદકોનો આભાર માની એમને ? છે સર્વેનો અઢળક પ્રેમ છે એટલે જ તો આવા અંકો સર્જવા માટે અમારો અભિનંદન આપીએ. { ઉત્સાહ વધે છે અને આવા વિશિષ્ઠ અંકો તૈયાર થઈ જાય છે. ઉપરાંત આ દ્રય સંપાદકોને મેં કહ્યું, “હું તો આ વિષયનો જાણકાર નથી ? આ નિમિત્તે સંપાદક તરીકે અન્ય વિદ્વાન મહાનુભાવના જ્ઞાનનો એટલે મને તંત્રીલેખ લખવામાંથી મુક્ત કરજો'' તો એઓ કહે, કે લાભ પણ આવા વિશિષ્ઠ અંકોને મળે છે. એ સર્વ સંપાદકો યશના “આપણે આ અંકને માત્ર માહિતીના ભંડાર તરીકે તૈયાર નથી કરવો, છે અધિકારી છે. પરંતુ તીર્થના દર્શન પછી થતી ભક્તિ સંવેદનાની પ્રસ્તુતિ પણ કરવાની હૈ જો કે આર્થિક દૃષ્ટિએ અમારા મથુરભાઈ અને પ્રવીણભાઈ મને છે. તમારે એ લખવાની.' મીઠી ટકોર કરતા રહે, પણ અમે તો ‘બહાર'નું નહિ, ‘અંદર'નું આ સંવેદના લખવાનો મને ક્ષોભ ન થાય એટલે આવી ભક્તિ સાંભળવાવાળા છીએ! હું એમને સધિયારો આપું કે ‘ચિંતા ન સંવેદનાના લેખો એમણે પણ આ અંકમાં પ્રસ્તુત કર્યા. ઉપરાંત જર્મન કરો, આપણા ઉદાર વાંચકો પ્રબુદ્ધ જીવન નિધિ’માં યથા ઇચ્છા વિદુષી મીસ શાર્લોટ કોઝે, ભારતીય નામ સુભદ્રાદેવીનો આ વિષયક કે ધન રાશી આપતા રહેશે,’ અને પ્રવીણભાઈનો સવારે ફોન આવે લેખ પુસ્તકાલયમાંથી મેળવીને અહીં પ્રસ્તુત કર્યો. કે, “‘પ્રબુદ્ધ જીવન નિધિ’ માટે આટલા રૂપિયા આવ્યા, આ સૌજન્ય અહીં ઘણાં બધાં અભ્યાસ લેખ પ્રસ્તુત છે. એમાં મારા બે પાંદડાને " મળ્યું” વગેરે. અને ફરી વિશિષ્ટ અંક સર્જવાની અમારી કલ્પના કેમ મૂકું ? પરંતુ સંપાદકો એટલે કેપ્ટન ઑફ ધ શીપ. અવજ્ઞા કેમ પણ શરૂ થઈ જાય. જ્ઞાનની અનુમોદના કરનાર સર્વ દાતાઓને મારા થાય? હું વંદન-અભિનંદન. શ્રુતજ્ઞાન એ ભગવાન છે. જ્ઞાન પૂજા એ ભગવાન તો મારી ભક્તિ સંવેદના અને અનુભૂતિને અત્રે પ્રગટ કરવા આપની ઉં હૈ પૂજા છે. અનુમતિ લઉં , થોડી ત્રુટક ત્રુટક! આ એપ્રિલ માસમાં મિત્ર ગુણવંતભાઈ બરવાળિયાએ જ્ઞાન- જૈન મૂર્તિપૂજક પરિવારમાં મારો જન્મ. એટલે બાળવયથી જ રે € સત્રનું આયોજન કરેલ અને જ્ઞાનગોષ્ટિ પૂરી થયા પછી પાટણના તીર્થ દર્શનના સંસ્કારો હોય જ. પરંતુ જેમ જેમ સમજ અને વાચન હું શું તીર્થોના દર્શન અર્થે વિહરતા વિહરતા પંન્યાસ પૂ. ભદ્રંકર વિજયજીના વધતું ગયું એમ બુદ્ધિ, હૃદય અને આત્માનો સંઘર્ષ વધતો ગયો. રે સમાધિ મંદિરે અમે પહોંચ્યા, અને અમારી વિદ્વદ્ ગોષ્ટિમાં અમને શ્રદ્ધાના પૂર્ણ ચંદ્ર ઉપર બુદ્ધિના પડળો ગોઠવાતા ગયા. ૬ વિચાર આવ્યો કે જૈન તીર્થો અને જૈન સ્થાપત્યનું જગત તો અતિ આ ભક્તિ યાત્રામાં એવા એવા અનુભવો થયા કે ચમત્કારની ૬ વિશાળ છે. આ સિંધુના બિન્દુને બિન્દુમાં સમાવવું પણ અશક્ય! કક્ષામાં મૂકવા જાઉં તો બુદ્ધિ લડવા બેસે, જોગાનુંજોગ કે સંજોગોનું અને મારી સામે જ અમારા લાડીલા વિદ્વાન ડૉ. અભયભાઈ દોશી લેબલ લગાડવા જાઉં તો હૃદય અને આત્મા મરક મરક હસે. સત્યની અને કલા-મર્મજ્ઞ ડૉ. રેણુકાબેન પોરવાલ ઉપસ્થિત હતા, બસ તારવણી કરવી તો મુશ્કેલ જ. મૈં અમારી ‘સ્મિત' વાતો થઈ ગઈ અને નિર્ણય લેવાઈ ગયો. જેનું જીવનનું આ એવું મેઘધનુષ છે કે એક રંગની વાત કરવી હોય શું પરિણામ આ જ્ઞાન-સમૃદ્ધ અંક. તો બીજા રંગનો આશરો લેવો જ પડે. આ રંગો જુદા પાડી જ ન શું તીર્થનો અર્થ કેટલો વ્યાપક છે એ આપણને અહીં ડૉ. શકાય. હમણાં વિદ્વાન મિત્ર ડૉ. ગુણવંત શાહ સાથે ફોન ઉપર હું દે સાગરમલજીના અભ્યાસ લેખથી સમજાશે. આ દૃષ્ટિએ પુસ્તકાલય થોડી ગોષ્ટિ થઈ. એઓ કહે, “આપણી પાસે અંગત અનુભવોનો છે પણ તીર્થ છે અને પ્રત્યેક ઉપાશ્રય પણ તીર્થ જ છે. પછી તે ખજાનો હોય, પણ આત્મશ્લાઘાના ડરથી, કે બીજાને ન ગમે એ છે તરું સ્થાનકવાસીનો હોય કે દેરાવાસીનો. એટલે આ અંક સર્વ જૈન વિચારથી આપણે શા માટે આપણી અનુભૂતિને ગોપનિય રાખવી નg સંપ્રદાયને સમર્પિત છે. જોઈએ? આપણું સત્ય આપણે પ્રગટ કરવું જ જોઈએ. પ્રાજ્ઞ વાચક કે જૈનોના દૃશ્યમાન તીર્થ-સ્થાપત્ય તો સમૃદ્ધ છે જ, ઉપરાંત તીર્થ તારવણી કરી લેશે.” ૬ વિશેનું સાહિત્ય પણ અતિ સમૃદ્ધ છે એ એઓશ્રીનો લેખ વંચવાથી તો લેખ લાંબો ન થાય એ સમજ રાખીને ક્ષોભ પામ્યા વગર હું આપણને પ્રતીત થાય છે. કેટલીક ઘટના ટુંકમાં કહું. માત્ર મુદ્દા. é આ અંક તૈયાર કરવામાં આ વિદ્વાન સંપાદકોએ અતિ પરિશ્રમ લગભગ ચાર પાંચ વરસની મારી ઉમર હશે. પિતાજી પૂજાના હૈ ૬ ઉઠાવ્યો છે એની પ્રતીતિ તો આ અંક વાચનારને પાને પાને થશે જ. કપડાં પહેરીને વેદનાભર્યા ચહેરે ઘરમાં પ્રવેશ્યા. પછી ખબર પડી 8 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલ્પ " જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ • ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180) જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 112