Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
વણ પણ ઉભી થાય છે. એ ગમે તેમ છે, પ્રયોગોની પસંદગી એ પ્રકારની ઈચ્છા ઉમ જ આધાર રાખે છે. . . . . (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં - અને ગ્રંથપતિઓમાં “દુથ હોn” (
ત્તિમ ૮–૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સંગમાં અણ ગુર govમા ગુર્જર વગેરેમાં હ્રસ્વ સ્વરને પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથ પ્રકરણગ્ર તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિમાં સ્વાઇવરને બદલે જો જો, જેના એ પ્રમાણે ગુરુસ્વરને પ્રયેળ જ મુખ્ય જવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે.
() પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર કવિ શક્તિ પતિ વગેરે પ્રયોગમાં પરસવર્ણ તરીકે “જૂર વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં જ વ્યંજન સ્વીકારવામાં જ નહેતું આવ્યું. એ જ કારણ છે કે કઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથએમાં “ ને બદલે ગમો, ન થ ના થા, બાળ વગેરેમાં “T ને પ્રયાગ...જ. જોવામાં આવે છે. નાચ ના પ્રણેતા મહર્ષિ ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમો. આખ્યા છે ત્યાં તેમણે નીચેના પથદ્વારા પ્રાકૃત ભાષામાં જ નથી એમ જણાચું છે . * ,
', ' . . ए-ओकारपराई, अंकारपरं च पायए णन्थि। : : મા-બાવમિ િધ, કથા-કાળિદળા છે ! 1 કપ બાહતદરે સૂવા ચૂણિકા તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમાલયગિરિ સૂરએ પણ કપિલાવ્યની શરૂuથયાથgg૦ ગા. ૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે.
(૫) અર્વાચીન પ્રાકૃતમાં બા ---7----વાં જો ” (નિરમ ૮-૨-૨૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમજ “ણ--૫-મા” (
ણિક ૮-૨-૨૮૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે.
- (૬) આ ઉપરાંત ક૯પસૂત્રની પ્રતિમાં જ્યાં સામાસિપદો છે ત્યાં હ્રસ્વદીર્ધસ્વર તેમજ વ્યંજનના દ્વિભંલ-અદ્વિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠમાં ઘણે ઘણે વિપર્યાસ જામાં આવે છે, જે મોટે ભાગે નકલ કરનાર લેખકોને આભારી છે.
, , ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન–અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રતિઓમાં શબ્દપ્રયોગની સમ-વિષ- *
અs F, BE