Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ સભા : ઉત્તર : સભા : કર ઉત્તર : આપે શ્રી સંઘની એકતા માટે પટ્ટક કર્યો છે, તો પટ્ટક કર્યા પછી અત્યાર સુધી તે માટે શું પ્રયત્નો કર્યા ? અંતમાં જણાવી દઉં કે અહીં બધાં પ્રાપ્ય શાસ્ત્રપ્રમાણો આપ્યાં છે. પરંતુ એનાથી પણ ચડીયાતું કોઈ શાસ્ત્રપ્રમાણ કોઈ પણ વ્યક્તિ આપે તો તે સ્વીકારવા હું તૈયાર છું, બેય સાચા કહીને ચલાવી ન લેવાય. અમે ખોટા છીએ એમ પૂરવાર થાય તો માફી માંગવા માટે હું તૈયાર છું. આ વાત તેઓ માને તો તેમનો અમારા ઉપર ઉપકાર થયો લેખીશ. શાસ્ત્ર મુજબનો નિર્ણય લાવવા માટે ગમે ત્યારે ચર્ચા કરવા અમે તૈયારી બતાવી છે. બધા એક મત થાય ત્યાં સુધી શાસ્ત્રાધારે બધા પ્રયત્ન કરવા તૈયાર રહ્યો છું. ચર્ચા કરવા કોઈ તૈયાર થયા નહીં તો હવે આ આપવાદિક આચરણા ક્યાં સુધી ચાલુ રહેશે ? સમય ન પાકે ત્યાં સુધી અમે કોઈ ઉતાવળીયું પગલું ભરવા માંગતા નથી. બાકી મૂળ માર્ગ હાજર છે, પણ સમયે બધું થાય. બાકી તો સંઘમાં મોટો ભાગ અજ્ઞાન છે. તેમના ઉપર દ્વેષ કરતા નહિ, નિંદા કરતા નહિ, વિઘ્ન કરતા નહિ. તેમને તેમના રસ્તે જવા દેજો. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો. જૈન શાસનનું આચાર્યપણું ખરેખર જો અમે ધરાવતા હોઈએ તો બીજું ભલે અમારાથી ન થાય તો ન કરીએ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ વાતમાં હરગીજ ‘હા' ન ભણીએ તે ન જ ભણીએ. Jain Education International ૐ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ< For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116