Book Title: Lingnirnayo Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 19
________________ [ 8 ] આ ગ્રંથના ઉદ્ધાર અને પ્રકાશન માટે પોતાના જ્ઞાનખાતામાંથી સહકાર આપનાર શ્રી સંઘને પણ ખૂબ જ આભાર માનીએ છીએ. આ ગ્રંથની સુંદર સ્વચ્છ છપાઈ કરી આપવા બદલ શ્રી અજિત મુદ્રણાલયને પણ આ સ્થળે આભાર માનીએ છીએ. લી : ટ્રસ્ટી મંડળ આ સંસ્થાનું શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર નામ શા માટે? અચલગચ્છપ્રવર્તક પૂ. યુગપ્રધાન દાદાશ્રી આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ જયશેખરસૂરિ–જયકીર્તિસરિ–જયકેશરી સૂરિ અને કલ્યાણસાગરસૂરિ આ શાસનપ્રભાવક પૂ. ગુરુવયેનાં પુનિત નામથી આ સંસ્થાની ઉત્તરેત્તર પ્રગતિ થશે જ. એ જ પરમાત્મા પ્રત્યે હાર્દિક કામના ! . -દ્રસ્ટી મંડળ.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108