Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ અનિવૃત્તિકરણ પતિ ક્ર. | પ્રકૃતિ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ | 1 | નામ, ગોત્ર | અલ્પ (પરસ્પર તુલ્ય) | પલ્યોપમ/સંખ્યાત | 2 | જ્ઞાનાવરણાદિ 4 | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) | પલ્યોપમ/સંખ્યાત 3 | મોહનીય સંખ્યાતગુણ 1 1/3 પલ્યોપમ - પલ્યોપમ/સંખ્યાત | ત્યાર પછી આ ક્રમે એટલે કે નામ-ગોત્ર અને જ્ઞાનાવરણાદિ ૪માં સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણવાળા અને મોહનીયમાં સત્તાગત સ્થિતિના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણવાળા હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે મોહનીયની સ્થિતિસત્તા પણ એક પલ્યોપમ પ્રમાણ થાય છે. હવેથી મોહનીયનો સ્થિતિખંડ પણ સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ થાય છે. એટલે મોહનીયની પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા થયા પછીની સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે મોહનીયની પણ સ્થિતિસત્તા પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. અહીં બધા કર્મોની સ્થિતિસત્તા પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થઈ. અહીં સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ક્ર. | A2 પ્રકૃતિ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ સ્થિતિસત્તાનું પ્રમાણ | નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/સંખ્યાત 2 | જ્ઞાનાવરણાદિ 4 | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમસિંખ્યાત મોહનીય સંખ્યાતગુણ પલ્યોપમ/સંખ્યાત હવેથી બધા કર્મોના સ્થિતિખંડ સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણના હોય છે, એટલે કે પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિનો નાશ થાય છે અને સંખ્યાતમો ભાગ બાકી રહે છે. સાતે કર્મોની પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તા થયા પછી હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે નામ-ગોત્રની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - | ક્ર. | પ્રકૃતિ સ્થિતિ સત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત જ્ઞાનાવરણાદિ 4. અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/સંખ્યાત મોહનીય સંખ્યાતગુણ પલ્યોપમસિંખ્યાત o | 7 | 2 | *