Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 325
________________ 299 કિટ્ટિવેદનાદ્ધા પૂર્વે બતાવેલ છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં 15 સર્વ કિટ્ટિના લગભગ : ભાગ જેટલી અવાંતરકિઠ્ઠિઓ થાય છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થતા અર્થાત્ સંજવલન ક્રોધનો ક્ષય થતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સર્વ કિટ્ટિના લગભગ 16 - ભાગ જેટલી અવાંતરકિઓિ થાય છે. 24 24 આથી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ કરતા સંજવલન ક્રોધનો ક્ષય થાય ત્યારે સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિનું પ્રમાણ વિશેષાધિક છે. આવી જ રીતે સંજવલન માનનો ક્ષય થાય ત્યારે 24 સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં સર્વ કિષ્ટિના લગભગ ભાગ જેટલી અવાંતરકિઠ્ઠિઓ હોવાથી તે વિશેષાધિક છે, સંજવલન માયાનો ક્ષય થાય ત્યારે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સર્વ કિષ્ટિના લગભગ ભાગ જેટલી અવાંતરકિક્રિઓ હોવાથી તે વિશેષાધિક છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ક્ષય થતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાં સર્વ કિષ્ટિના 22 23 લગભગ - ભાગ જેટલી કિટ્ટિ થાય છે. 24 સૂક્ષ્મક્રિઓ ભાગ જેટલી, એટલે કે બારે સંગ્રહકિદિની બાદર કિદિઓ જેટલી થાય છે. પ્રશ્ન - સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિનો ક્ષય થાય ત્યારે સૂક્ષ્મકિઢિઓ સર્વ કિટિના લગભગ ભાગ જેટલી થાય, પરંતુ સૂક્ષ્મકિફ્રિકરણાદ્ધાના પ્રથમ સમયે, એટલે બાદરલોભની બીજી સંગ્રહકિદિની 24 24 24 વેદનાદ્ધાના પ્રથમસમયે સૂક્ષ્મકિઠ્ઠિઓ લગભગ - ભાગ જેટલી શી રીતે થાય ? જવાબ - સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાના ચરમ સમયે સંજવલન લોભનું સર્વ દલિક (પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દ્રવ્ય અને સમય ન્યૂન 2 આવલિકાના બંધાયેલા દ્રવ્ય સિવાયનું) સૂક્ષ્મદિમાં જતુ હોવાથી તે સમયે સૂક્ષ્મદિનું સર્વદ્રવ્ય લગભગ (એક અસંખ્યાતમો ભાગ ન્યૂન) 24

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388