Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 358
________________ 332 સયોગી કેવળી ગુણસ્થાનક આ ગુણસ્થાનકના પ્રથમસમયથી અઘાતી કર્મોની બારમા ગુણસ્થાનકની ગુણશ્રેણિથી સંખ્યાતગુણહીન આયામવાળી અને અસંખ્યગુણ પ્રદેશવાળી અવસ્થિત ગુણશ્રેણિ થાય છે. અવસ્થિત ગુણશ્રેણિ એટલે જેમ જેમ એક એક સમય ભોગવવા દ્વારા ક્ષીણ થાય છે તેમ તેમ ગુણશ્રેણિમાં એક એક સમય નવો પ્રવેશે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોના પૂર્વ ક્રિોડ વર્ષ છે. ત્યાં સુધી વિચરી છેલ્લે સમુદ્યાત પૂર્વે સર્વ કેવળી ભગવંતો આયોજિકાકરણ કરે છે. જે કેવળી ભગવંતો સમુદ્યાત નથી કરતા તેઓ પણ આયોજિકાકરણ તો કરે જ છે. આયોજિકાકરણ - “મા - પર્યાય નિદ્રઢ યોનનમ્ - તિરુમયોપાનામત્યાયના તત્ત્વ રામાયોનિવશરામ્' - સંક્રમકરણ ભાગ-૧, પાના નં. 130. કેવળીની દૃષ્ટિરૂપી મર્યાદા વડે આત્માને અતિશુભ યોગોમાં જોડવો તે આયોજિકાકરણ. તાત્પર્ય એ છે કે જો કે કેવળજ્ઞાની ભગવંતોને હંમેશા પ્રશસ્ત વ્યાપાર જ હોય છે, પરંતુ અહીં મુક્તિની સન્મુખતા હોવાથી ત~ાયોગ્ય જે અતિશય શુભ વ્યાપારમાં જોડાવુ તે આયોજિકાકરણ. કેટલેક ઠેકાણે આયોજિકાકરણની બદલે આવર્જિતકરણ કહ્યુ છે - “વિતાનતરછમિતિ વત્ત, तेषामप्यावर्जितशब्दस्याभिमुखपर्यायवाचित्वात् आवर्जितकरणसिद्धिः, कथम् ? आवर्जितमनुष्यवत्, यथा लोके दृष्टमेतद् आवर्जितः मनुष्यः अभिमुखः कृत इति / तथा च सिध्यतः सिद्धत्वपर्यायपरिणामाभिमुखीकरणं यत्तदावर्जितकरणं, येन करणेन परिणत आत्मा नियमात् सिद्धत्व-पर्यायપરિમfમમુલ્લો મવતીત્યર્થ: ' આવશ્યકચૂર્ણિ, 9/67/953, પાના નં. 498. વિવાવનતकरणमिति वर्णयन्ति, तेषामप्यावर्जितशब्दस्याभिमुखपर्यायवाचित्वात्, आवर्जितोऽभिमुखीकृत इति व्युत्पत्तेः, लोकेऽपि वक्तारो भवन्ति-आवर्जितोऽयं जनो मयेति / तथा च सिध्यतः सिद्धत्वपर्यायपरिणामाभिमुखीकरणं यत्तदावर्जितकरणं, येन करणेन परिणत आत्मा नियमात् सिद्धत्वपर्यायपरिणामाभिमुखो भवतीत्यर्थः / यद्वा तथाभव्यत्वस्वभावेन सिद्धिगमनं प्रत्यावर्जितस्याभिमुखीकृतस्य આમુનિવલાં કર્મક્ષેપUરૂપ શુભયોગવ્યાપાર માતરમ - સંક્રમકરણ ભાગ 1, પાના નં. 130. જે કરણ (પરિણામ) થી આત્મા સિદ્ધિગમનને અભિમુખ થાય છે તે આવર્જિતકરણ અથવા તથાભવ્યત્વરૂપ સ્વભાવથી સિદ્ધિગમનને સન્મુખ થયેલ આત્માનો ઉદયાવલિકામાં કર્મપ્રક્ષેપણરૂપ શુભયોગનો વ્યાપાર તે આવર્જિતકરણ. કેટલાક આયોજિકાકરણને આવશ્યકકરણ પણ કહે છે. દરેક કેવળી ભગવંતો નિયમા તે કરે છે. માટે 1. ક્ષપણાસારમાં કહ્યુ છે કે સમુદ્યાતની સન્મુખ કેવળીનો વ્યાપાર તે આવર્જિતકરણ. “હં સમુદ્ધાત વરને કાન अंतर्मुहूर्तकाल आधा कहिए पहले आवर्जितनामा करण हो है सो जिनेन्द्रदेवकै जो समुद्धातक्रियाकौं सन्मुखपना સિર્ફ માવલંત 'i - ક્ષપણાસાર ગાથા 621 ની હિંદી ટીકા.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388