Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 242
________________ ૨૨૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના દિસિવઈસુરસાર ખેણિ—પઢાવયા, તિજય-વિજયચક્ક સિદ્ધચક્ક નમામિ. ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનરૂપી તેજવાળા, આઠ મહા પ્રાતિહાર્ય યુક્ત એવા, સિંહાસન પર બેઠેલા ઉત્તમ દેશનાથી સજનના મનને આનંદ આપનારા, એવા જિનેશ્વર-અરિહંત–ને મારો હમેશાં નમસ્કાર થાઓ. ૧ - પરમ આનંદમય લક્ષ્મીના સ્થાનરૂપ, તથા અનંત ચતુષ્કવાળા એવા સિદ્ધ ભગવંતને નમસ્કાર થાઓ, તથા દૂર કરેલ છે કદાગ્રહ જેમણે એવા, અને સૂર્યના જેવી કાંતિવાળા આચાર્ય ભગવંતેને નમસ્કાર થાઓ. ૨ સૂત્ર અને અર્થને વિસ્તાર કરવામાં તત્પર એવા, હાથી જેવા ઉપાધ્યાયને નમસ્કાર થાઓ અને સંયમને સાધનારા અને શુધ્ધ દયાને પાળવાવાળા સાધુઓને નમસ્કાર થાઓ. ૩ જિનેશ્વરદેવોએ કહેલા – પ્રરૂપેલા – તમાં રૂચિ ધરાવારૂપ લક્ષણોવાળા નિર્મલ દર્શનપદને નમસ્કાર થાઓ અને અજ્ઞાન તથા મેહરૂપી અંધકારને દૂર કરનારા એવા જ્ઞાનરૂપી સૂર્યને નમસ્કાર થાઓ. ૪ આરાધિત કરેલી છે અખંડ રીતે સકિયાઓ જેમાં એવા ચારિત્ર પદને નમસ્કાર થાઓ; અને કર્ણોરૂપી વૃક્ષોને મૂળમાંથી ઉખેડવા માટે હાથી સરખા તીવ્ર તપ સમૂહને નમસ્કાર થાઓ. ૫ આ પ્રમાણેના નવ પદેથી સિદ્ધ થએલા, લબ્ધિઓ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274