Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 251
________________ ૨૩૪ શ્રી શ્રીપાલ કથા [ પંચ આચાર જે સૂધા પાલે, મારગ ભાખે સાચો તે આચરજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચો રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૧૧ વર છત્રીશ ગુણે કર સોહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે એણુ કહે, સૂરી નમું તે જેહ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૧૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચરજ નમીએ, અકલુષ અમલ અમાંરે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૧૩ જે દિયે સારણ વારણ ચેયણ, પડિયન વલી જનને પટધારીગરછથંભ આચારજતે માન્યા મુનિ મનને રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૧૪ અસ્થમિએ જિનસૂરજ કેવલ, વંદીએ જગદીવે; ભુવન પદારથ પ્રગટન પટુતે, આચારજ ચિરંજી રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદ–૧૫ જેઓ સારી રીતે પાંચે આચારનું પાલન કરે છે, સત્ય માર્ગને ઉપદેશ આપે છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરીને, તેઓની જોડે પ્રેમ કરીને યાચના કરે. જેઓ ઉત્તમ એવા છત્રીશ ગુણે કરીને ભાયમાન છે, યુગપ્રધાન હોવાથી લોકોના મનને મેહ પમાડે છે, જગતને ઉપદેશ આપે છે, અને એક ક્ષણ પણ ક્રોધ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274