Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૦ કર્મગ્રંથ-૬ ૧૦૬. સાતમાં ગુણસ્થાનકે યોગ ઉદયાદિ કેટલા હોય? ઉ ૧૧ યોગ, ૪-મનના, ૪-વચનના, દારિક, વૈકીય અને આહારક કાયયોગ. ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ ૧૦૫૬ હોય. ૧૦૭. સાતમા ગુણઠાણે યોગ ચોવીશી કેટલી થાય? આહારક યોગ સિવાય ૧૦ યોગx ૮ ચોવીશી = ૮૦ યોગ ચોવીશી ભાંગા થાય છે. ૧૦૮. સાતમા ગુણઠાણે યોગ ષોડશક ભાંગા કેટલા થાય? આહારક કાયયોગ, સ્ત્રીવેદ વાળાને ન હોવાથી તેના આઠ ભાંગા બાદ કરતાં પુરૂષવેદ, નપુંસકવેદના થઈને ૧૬ ભાંગા રૂપ ષોડશક થાય છે. ૧ યોગ x૮ ચોવીશી = ૮ ષોડશક ભાંગા થાય. ૧૦૯. સતામા ગુણઠાણે યોગ ઉદયભાંગા કેટલા થાય? ૨૦૪૮ યોગ ઉદયભાંગા થાય તે આ રીતે, ૮૦ યોગ ચોવીશી x ૨૪ ભાંગા =૧૯૨૦ ઉદયભાંગા ૮ યોગ ષોડશકx ૧૬ ભાંગા = ૧૨૮ ઉદયભાંગા કુલ ૨૦૪૮ ઉદયભાંગા ૧૧૦. સાતમાં ગુણઠાણે યોગ ઉદયપદ કેટલા થાય? ઉ ૪૮૪ યોગ ગુણીત ઉદયપદ થાય છે. ૧૦ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪૦ ઉદયપદ ૧ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪ ઉદયપદ કુલ ૪૮૪ યોગ ઉદયપદ થાય ૧૧૧. સાતમા ગુણઠાણે પદછંદ કેટલા થાય? ઉ ૧૧૨૬૪ યોગ ગુણીત પદવૃંદ થાય. ૪૪૦ ઉદયપદ x ૨૪ ભાંગા = ૧૦૫૬૦ પદવૃંદ ૪૪ ઉદયપદ x ૧૬ ભાંગા = ૭૦૪ પદવૃંદ ૧૧૨૬૪ યોગ પદવૃંદ થાય. ૧૧૨. આઠમા ગુણઠાણે યોગ ઉદયાદિ કેટલા કેટલા હોય?

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194