Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૪
કર્મગ્રંથ-૬
ઉ ઉદયપદ - ૩૦૮, પદવૃંદ-૭૩૯ર થાય છે. ઉપયોગ -૭૪ ઉદયપદ
૪૪ = ૩૦૮ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૩૦૮ ૪૨૪=૭૩૯૨
ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૬. સાતમા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ ભાંગા કેટલા હોય? ઉ ઉપયોગ-૭, ૪-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮,
ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૯૫૬ હોય. ૧૩૭. સાતમા ગુણઠાણે ચારના ઉદયે ઉપયોગ ગુણિત ચોવીશીઆદિ ભાંગા
કેટલા કેટલા થાય? ચારના ઉદયે ૧ ચોવીશી x ઉપયોગ- ૭ = ૭ ચોવીશી, ૭ ૪૨૪=૧૬૮ ઉદયભાંગા, ઉદયપદ-૪X૭ ઉપયોગ = ૨૮ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૨૮x૨૪ = ૬૭ર ઉપયોગ ગુણિત પદવૃંદ
થાય.
૧૩૮. સાતમા ગુણઠાણે પાંચના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા? ઉ પાંચના ઉદયે ૩ ચોવીશી x ૭ ઉપયોગ =૨૧ ચોવીશી, ૨૧ x ૨૪=
૫૦૪ ઉદયભાંગા, પાંચ ઉદયપદX ૩=૧૫ ઉદયપદ X ૭ ઉપયોગ
= ૧૦૫ ઉદયપદ થાય, ૧૦૫ X ૨૪ = ૨૫૦ પદવૃંદ થાય છે. ૧૩૯. સાતમા ગુણઠાણે છના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા હોય? ઉ ૬ના ઉદયે ૩ ચોવીશી x ૭ ઉપયોગ = ૨૧ ઉદય ચોવીશી
૨૧ X૨૪=૧૦૪ ઉદયભાંગા, ૬ X ૩ = ૧૮ ઉદયપદ x ૭=
૧૨૬ ઉદયપદ, ૧૨૬ X ૨૪ =૩૦૨૪ ઉપયોગ પદવૃંદ થાય. ૧૪૦. સાતમા ગુણઠાણે સાતના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા હોય? ઉ સાતના ઉદયે એક ચોવીશી x ૭ ઉપયોગ = ૭ ઉપયોગ ચોવીશી,
૭૮૨૪=૧૬૮ ઉદયભાંગા, ૭૫દX૭ ઉપયોગ = ૪૯ ઉદયપદ,
X ૨૪=૧૧૭૬ પદગ્રંદ થાય. ૧૪૧. સાતમા ગુણઠાણે ઉપયોગાદિ કુલ કેટલા થાય?
ઉપયોગ ગુણિત ચોવીશી =પ૬, ઉપયોગ ગુણિત ઉદયભાંગ = ૧૩૪૪, ઉપયોગ ગુણિત ઉદયપદ = ૩૦૮, ઉપયોગ ગુણિત પદવૃંદ = ૭૩૯૨ થાય છે.
3

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194