Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ ૧૫૦ કર્મગ્રંથ-૬ ૮૮૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧, ૮૮, બંધોદય સત્તાભાંગા ૩ર૦૦ X૮ = ૨૫૬૦૦, ઉદયસત્તાભાંગા ૮ X ૧ = ૮ બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X ૮ X ૧ = ૨૫૬૦૦ ૮૮૨. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩ર૦૦ X ૮ = ૨પ૬૦૦, ઉદયસત્તાભાંગા ૮ X૧ = ૮, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X૮ X ૧ = ૨૫૬૦૦ ૮૮૩. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૩ર૦૦, ઉદયભાંગા-૨, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૨ = ૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૨ x ૧ = ૨, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૨ x ૧ = ૬૪૦૦ ૮૮૪. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧, બંધોદયભાંગા ૩૨૦૦ *૮= રપ૬૦૦, ઉદયસત્તાભાંગા ૮ ૪૧=૮, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X ૮ X૧ = રપ૬૦૦ ૮૮૫. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા- ૩૨૦૦, ઉદયભાંગા -૬, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૬ = ૧૨૦૦, ઉદયસત્તાભાંગા ૬ X૧ =૬, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X૬ ૪૧ ૧૯૨૦૦ ૮૮૬. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચનાં સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૨૮૮, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૨૮૮ = ૯૨૧૬૦૦, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૧ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૨૮૮ X ૧ = ૯૨૧૬૦૦ ૮૮૭. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થયા?

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194