Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૭૦
કર્મગ્રંથ-૬
બંધમાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તાભાંગા ૮
x ૧X૨ = ૧૬ ૧૦૧૫. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા ૧૪૪, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગ
૮ x ૧૪૪ = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૪૪ x ૨ = ૨૮૮,
બંધોદય સત્તાભાંગા ૮X ૧૪૪ X ૨ = ૨૩૦૪ ૧૦૧૬. અટ્ટાવીશના બંધે સર્વ ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૪૪૩, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા
૩૫૪૪, ઉદયસત્તાભાંગા-૮૮૬, બંધોદય સત્તાભાંગા-૭૦૮૮ ૧૦૧૭. ઓગણત્રીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૮, સત્તા-૨,૯૩, ૮૯ બંધોદયભાંગા
૧૧૮૪, ઉદયસત્તાભાંગા -૨૯૬, બંધોદય સત્તાભાંગા-૨૩૬૮ ૧૦૧૮. પાંચમા ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધસ્થાન-૨, ૨૮, ૨૯-બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૫૯૧, સત્તા-૪, ૯૨,૮૮,૯૩, ૮૯, બંધોદયભાંગ-૪૮૮૮ઉદયસત્તાભાંગા ૧૧૮૨ બંધોદય સત્તાભાંગા -૯૪૫૬
૬-પ્રમત્ત ગુણસ્થાનકે સંવેધ વર્ણન ૧૦૧૯. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા ૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X૧=૮, ઉદયસત્તાભાંગા ૧૨=૨, બંધોદય સત્તાભાંગા ૮૧
X૨ = ૧૬ ૧૦૨૦. અઢાવીશના બંધે પચ્ચીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાગા
કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા ૮ *૧=૮, ઉદયસત્તાભાંગા ૧૪૨=૨, બંધોદયસત્તાભાંગા ૮૮૧

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194