Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ -
કેટલા થાય? ઉ. ઉદયભાંગો-૧, સત્તા-૨, ૭૯, ૭૫, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા
૧ X ૨ = ૨, બંધોદય સત્તામાંગા ૧ X ૨ = ૨ ૧૦૮૩. ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે નવના ઉદયના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉદયભાંગા-૧, સત્તા-૧. ૯, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા-૧,
બંધોદય સત્તાભાંગા-૧ x ૧ = ૧ ૧૦૮૪. ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે સંવેધ ભાંગા નવના ઉદયના કેટલા
થાય? ઉ. ઉદયભાંગા-૧, સત્તા-૧, ૮, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા-૧,
બંધોદય સત્તામાંગા ૧ X ૧ X ૦ = ૧ ૧૦૮૫. ચૌદમા ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. ઉદયસ્થાન-૨, ૯, ૮, ઉદયભાંગા-૨, સત્તા-૬, ૮૦, ૭૯, ૭૬, ૭૫,
૯, ૮, બંધોદયભાંગા-ર, ઉદયસત્તાભાંગા-૬, બંધોદય સત્તાભાંગા-૬
સંવત ૨૦૪૯ કારતક વદ - ૩ શુક્રવારે મુંબઈ બોરીવલી ચંદાવકર લેન વેસ્ટ, શ્રી મહાવીર સ્વામી મંદિરે પૂ. પાદ શ્રીની
અસીમ કૃપાથી પૂર્ણ થયેલ છે.

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194