Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨
કર્મગ્રંથ-૬
ઉ.
બંધમાંગા-૮, ઉદયભાંગા-૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X૨= ૧૬, ઉદયસત્તાભાંગાર ૪૨=૪, બંધોદય સત્તાભાંગા ૮૪
૨ X ૨ = ૩ર. ૧૦૨૭. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા
૮X૧૪૪= ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૪૪x૨=૨૮૮, બંધોદય
સત્તાભાંગા ૮ X ૧૪૪ X ૨ = ૨૩૦૪ ૧૦૨૮. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૧= ૮, ઉદયસત્તાભાંગા ૧ X૨=૨, બંધોદય સત્તાભાંગા ૮૪૧
X૨ = ૧૬ ૧૦૨૯. અાવીશના બંધે ત્રીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૨, ૮૮, બંધોદયભાંગા ૮X
૧=૮,ઉદયસત્તાભાંગા ૧૨=૨,બંધોદય સત્તામાંગા ૮X ૧X૨
= ૧૬. ૧૦૩૦. ઓગણત્રીશના બંધ પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૩, ૮૯, બંધોદયભાંગા ૮૪
૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X૨=૨, બંધોદય સત્તામાંગા ૮ X ૧
*૨= ૧૬ ૧૦૩૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ xર =ર, બંધોદય સત્તામાંગા ૮ x ૧ X૨ = ૧૬

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194