Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૨ કર્મગ્રંથ-૬ ઉ. બંધમાંગા-૮, ઉદયભાંગા-૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X૨= ૧૬, ઉદયસત્તાભાંગાર ૪૨=૪, બંધોદય સત્તાભાંગા ૮૪ ૨ X ૨ = ૩ર. ૧૦૨૭. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮X૧૪૪= ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૪૪x૨=૨૮૮, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૪૪ X ૨ = ૨૩૦૪ ૧૦૨૮. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૧= ૮, ઉદયસત્તાભાંગા ૧ X૨=૨, બંધોદય સત્તાભાંગા ૮૪૧ X૨ = ૧૬ ૧૦૨૯. અાવીશના બંધે ત્રીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૨, ૮૮, બંધોદયભાંગા ૮X ૧=૮,ઉદયસત્તાભાંગા ૧૨=૨,બંધોદય સત્તામાંગા ૮X ૧X૨ = ૧૬. ૧૦૩૦. ઓગણત્રીશના બંધ પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨,૯૩, ૮૯, બંધોદયભાંગા ૮૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X૨=૨, બંધોદય સત્તામાંગા ૮ X ૧ *૨= ૧૬ ૧૦૩૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ xર =ર, બંધોદય સત્તામાંગા ૮ x ૧ X૨ = ૧૬

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194