Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૦ કર્મગ્રંથ-૬ ઉ ૯૪૪. ઉ ૯૪૫. ૯૪૬. બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮X૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X૮X૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮Xપ૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ X૨ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૮X૫૭૬ X૨ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X ૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૨, ૩, ૮૯, બંધોદયભાંગા ૮ Xપ૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ X ૨ = ૧૧૫ર બંધોદય સત્તાભાંગા ૮x૨૭૬ X૨ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ x ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X૮x૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, મનુષ્ય પ્રાયોગ્ય, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮૮૮x૨ = ૧૨૮ ઓણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ ૯૪૭. ઉ ૯૪૮. ઉ ૯૪૯. ઉ

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194