Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૨૩ ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃદ-૧૪૪૦ હોય છે. ૧૨૮. ચોથા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉપયોગ ૬ x ચોવીશી-૮=૪૮ ઉપયોગ ચોવીશી, ૪૮ x૨૪=૧૧પર ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૨૯. ચોથા ગુણઠાણે ઉદયપદ, પદછંદ કેટલા થાય? ઉદયપદ-૩૬૦, પદવૃંદ-૮૬૪૦ થાય છે. ઉદયપદ-૬૦x૬ ઉપયોગ = ૩૬૦ ઉપયોગ ઉદયપદ, ૩૬૦x ૨૪=૮૬૪૦ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૦. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા હોય? ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, પદવૃદ-૧૨૪૮ થાય છે. ૧૩૧. પાંચમા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉ ચોવીશી-૪૮, ઉદયભાંગા-૧૧પર, ઉપયોગ ૬ X ૮ ચોવીશી=૪૮ ઉપયોગ ગુણિત ચોવીશી, ૪૮ ૪૨૪= ૧૧૫ર ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૩ર. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયપદ, પદછંદ કેટલા હોય? ઉ ઉદયપદ ૩૧૨, પદવૃંદ ૭૪૮૮ થાય છે. ઉપયોગ ૬ x ઉદયપદ પર = ૩૧૨ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૩૧૨ x ૨૪=૭૪૮૮ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૩. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિમાંના કેટલા હોય? ઉપયોગ, ૭, ૪ જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૦૫૬ થાય છે. ૧૩૪. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ચોવીશી-પ૬, ઉદયભાંગા-૧૩૪૪ થાય. ઉપયોગ ૭ x ચોવીશી૮૩પ૬ ઉપયોગ ગુણિત ચોવીશી, પ૬ x ૨૪ =૧૩૪૪ ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય છે. ૧૩૫. છઠ્ઠા ગુણઠાણે ઉદયપદ, પદવૃંદ કેટલા હોય?

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194