Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 62
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ પ૩ બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન-૬, ઉદયભાંગા- ૪૪૩ હોય છે. ઉદયસ્થાન ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાગ ૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪=૪૪૩ ૨૮૪. પાંચમા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય ? ઉ બંધભાંગા- દેવગતિ-જિનનામ સાથે -૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા ૧૪૮ હોય. ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૧, ૧, ૧, ૧, ૧૪૪=૧૪૮ ૨૮૫. પાંચમા ગુણસ્થાનકે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ઉદયસ્થાન ૧૧, ઉદયભાંગા પ૯૧ હોય. ૨૮૬. છઠ્ઠા ગુણઠાણે અાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા-દેવગતિના-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા-૧૫૮, ઉદયસ્થાન, ર૫, ૨૭, ૨૮,૨૯, ૩૦, ઉદયભાગ ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ ૨૮૭. છઠ્ઠા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ. બંધભાંગ-દેવગતિ જિનનામ સાથે-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા ૧૫૮, ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગ ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ ૨૮૮. છઠ્ઠા ગુણઠાણે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ. ઉદયસ્થાન-૧૦, ઉદયભાંગા-૩૧૬ હોય છે. ૨૮૯. સાતમા ગુણઠાણે અઢાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? 3 બંધમાંગો-૧, ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા- ૧૪૫=૧૪૬ ર૯૦. સાતમા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય ? ઉ. બંધભાંગા-૧ ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા-૧,૧૪૫=૧૪૬

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194