________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
પ૩
બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન-૬, ઉદયભાંગા- ૪૪૩ હોય છે. ઉદયસ્થાન ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાગ ૨, ૨,
૩, ૩, ૨૮૯, ૧૪૪=૪૪૩ ૨૮૪. પાંચમા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન
ઉદયભાંગા કેટલા હોય ? ઉ બંધભાંગા- દેવગતિ-જિનનામ સાથે -૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા
૧૪૮ હોય. ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૧,
૧, ૧, ૧, ૧૪૪=૧૪૮ ૨૮૫. પાંચમા ગુણસ્થાનકે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ
ઉદયસ્થાન ૧૧, ઉદયભાંગા પ૯૧ હોય. ૨૮૬. છઠ્ઠા ગુણઠાણે અાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય ? બંધભાંગા-દેવગતિના-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા-૧૫૮, ઉદયસ્થાન, ર૫, ૨૭, ૨૮,૨૯, ૩૦, ઉદયભાગ ૨, ૨, ૪, ૪,
૧૪૬=૧૫૮ ૨૮૭. છઠ્ઠા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય? ઉ. બંધભાંગ-દેવગતિ જિનનામ સાથે-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા
૧૫૮, ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગ ૨, ૨, ૪,
૪, ૧૪૬=૧૫૮ ૨૮૮. છઠ્ઠા ગુણઠાણે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ. ઉદયસ્થાન-૧૦, ઉદયભાંગા-૩૧૬ હોય છે. ૨૮૯. સાતમા ગુણઠાણે અઢાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય? 3 બંધમાંગો-૧, ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા- ૧૪૫=૧૪૬ ર૯૦. સાતમા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન
ઉદયભાંગા કેટલા હોય ? ઉ. બંધભાંગા-૧ ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા-૧,૧૪૫=૧૪૬