SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કર્મગ્રંથ-૬ ઉ ૨૯૧. સાતમા ગુણઠાણે ત્રિીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? બંધમાંગા ઉદયસ્થાન-૨. ર૯, ૩૦, ઉદયભાંગા-૨,૧૪૬=૧૪૮ સાતમા ગુણઠાણે એકત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગ કેટલા હોય? બંધમાંગા-૧, ઉદયસ્થાન-૨. ર૯, ૩૦, ઉદયભાંગા-૨,૧૪૬=૧૪૮ ૨૯૩. સાતમા ગુણઠાણે ઉદયસ્થાન, ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ઉદયસ્થાન -૮, ઉદયભાંગા-૫૮૮ થાય છે ૨૯૪. આઠમા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? બંધભાંગો-૧. ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર, ૨૫. આઠમા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય? બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭૨ આઠમા ગુણઠાણે ત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? બંધોભાંગો-૧, ઉદયસ્થાનલ. ૩૦, ઉદયભાંગા-૭ર ર૯૭. આઠમા ગુણઠાણે એકત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર ૨૯૮. આઠમા ગુણઠાણે એકના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર ર૯૯. આઠમા ગુણઠાણે ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન-૫, ઉદયભાંગા-૩૬૦ થાય છે. ૩૦૦. નવમા ગુણઠાણે એકના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ૨૬. ઉ હશે,
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy