Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૪૬
કર્મગ્રંથ-૬
૮૫૯. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ X ૧૧૫ર = ૩૬૮૬૪૦૦, ઉદયસત્તાભાંગા૧૧પર X ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X ૧૧૫ર
X ૧ = ૩૬૮૬૪૦૦ ૮૬૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા- ૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા
૩૨૦૦ X ૮ = રપ૬૦૦, ઉદયસત્તાભાંગા ૮ X ૧ = ૮, બંધોદય
સત્તાભાંગા ૩૨૦૦ X ૮ X ૧= રપ૬૦૦ ૮૬ ૧. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧, ૮૮ બંધોદયભાગા ૩૨૦૦ X ૧૧૫ર = ૩૬૮૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૧૧૫ર X ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૩ર૦૦ X ૧૧૫ર
X૧ = ૩૬૮૬૪૦૦ ૮૬૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૩૨૦૦, મનુષ્યગતિ પ્રાયોગ્ય ઉદયભાંગા-૨, સત્તા-૧, બંધોદયભાંગા ૩ર૦૦ X૨ = ૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૨ x ૧
= ૨, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ xર X ૧ = ૬૪૦૦ ૮૬૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૬, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ X ૬ = ૧૯૨૦૦, ઉદયસત્તાભાંગા ૬ X ૧ = ૬,
બંધોદય સત્તાભાગા ૩૨૦૦ ૮૪ x ૧ = ૧૯૨૦૦ ૮૬૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ?

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194