Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૬
.
= ૩૨, બંધોદય સત્તાભાંગા ૪૪૧૬ xર = ૧૨૮ થાય. ૩૩ર. ત્રેવીશના બંધે અટ્ટાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૪, વૈક્રીય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪ X ૮ = ૩ર, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, -
બંધોદય સત્તાભાંગા ૪ X ૮x૨ = ૬૪ થાય છે. ૩૩૩. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪, વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨ ૮૮, ૮૬, ૮૦બંધો.ભાંગા૪ X ૧૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૧૨ X૪
=૪૮, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૨ X ૪ = ૧૯૨ થાય. ૩૩૪. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધમાંગા-૪, સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨,
૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૪ X ૧૧૫ર = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૪
X ૧૧૫ર X૪ = ૧૮૪૩ર થાય છે. ૩૩૫. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૪, વૈકીય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪૪૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૨X ૧૬ = ૩૨, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૬ ૪૨ == ૧૨૮ થાય. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૫૭૬ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા પ૭૬ X૪ = ર૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪ Xપ૭૬ X ૪ = ૯૨૧૬ થાય.
૩૩૬.

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194