SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કર્મગ્રંથ-૬ ૧૦૬. સાતમાં ગુણસ્થાનકે યોગ ઉદયાદિ કેટલા હોય? ઉ ૧૧ યોગ, ૪-મનના, ૪-વચનના, દારિક, વૈકીય અને આહારક કાયયોગ. ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ ૧૦૫૬ હોય. ૧૦૭. સાતમા ગુણઠાણે યોગ ચોવીશી કેટલી થાય? આહારક યોગ સિવાય ૧૦ યોગx ૮ ચોવીશી = ૮૦ યોગ ચોવીશી ભાંગા થાય છે. ૧૦૮. સાતમા ગુણઠાણે યોગ ષોડશક ભાંગા કેટલા થાય? આહારક કાયયોગ, સ્ત્રીવેદ વાળાને ન હોવાથી તેના આઠ ભાંગા બાદ કરતાં પુરૂષવેદ, નપુંસકવેદના થઈને ૧૬ ભાંગા રૂપ ષોડશક થાય છે. ૧ યોગ x૮ ચોવીશી = ૮ ષોડશક ભાંગા થાય. ૧૦૯. સતામા ગુણઠાણે યોગ ઉદયભાંગા કેટલા થાય? ૨૦૪૮ યોગ ઉદયભાંગા થાય તે આ રીતે, ૮૦ યોગ ચોવીશી x ૨૪ ભાંગા =૧૯૨૦ ઉદયભાંગા ૮ યોગ ષોડશકx ૧૬ ભાંગા = ૧૨૮ ઉદયભાંગા કુલ ૨૦૪૮ ઉદયભાંગા ૧૧૦. સાતમાં ગુણઠાણે યોગ ઉદયપદ કેટલા થાય? ઉ ૪૮૪ યોગ ગુણીત ઉદયપદ થાય છે. ૧૦ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪૦ ઉદયપદ ૧ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪ ઉદયપદ કુલ ૪૮૪ યોગ ઉદયપદ થાય ૧૧૧. સાતમા ગુણઠાણે પદછંદ કેટલા થાય? ઉ ૧૧૨૬૪ યોગ ગુણીત પદવૃંદ થાય. ૪૪૦ ઉદયપદ x ૨૪ ભાંગા = ૧૦૫૬૦ પદવૃંદ ૪૪ ઉદયપદ x ૧૬ ભાંગા = ૭૦૪ પદવૃંદ ૧૧૨૬૪ યોગ પદવૃંદ થાય. ૧૧૨. આઠમા ગુણઠાણે યોગ ઉદયાદિ કેટલા કેટલા હોય?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy