Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૮૬
સરુતિકાનામા પણ કમ ગ્રંથ
હતી ત્યાં ત્યાં પડતા થકા તે પ્રકૃતિની મયાય ઉદીરણા પ્રાર ભે. એમ પડતા થકા યાવત્ પ્રમત્ત ગુણઠાણે રહે. કાઇક વળી તેથી હેઠા પડતા દેશિવરતે રહે, કાઇક અવિરતે રહે. કાઈ સાસ્વાદને પણ આવે. અને જે ભવક્ષયે પડે તે પહેલે સમયે જ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણાનાં સર્વે અધાર્દિક કરણ ×પ્રવર્તાવે ઉત્કૃષ્ટપણે એક ભવે બે વાર ઉપશમશ્રેણિ પડેિવજે, તેને નિશ્ચયે તે ભવે ક્ષષકશ્રેણિ ન હોય, અને જે એક વાર ઉપર શ્રેણિ પડિવજે તેને કદાચિત્ ક્ષેપકશ્રેણિ પણ હોય, એ કામ પ્રશિક મત છે. આગમને અભિપ્રાયે તે એક ભવે એક જ શ્રેણિ હોય. ઘણા
૫ હેત ામાંવિચાર ||
ક્ષપશ્રેણિ સ્વરૂપ. पढमकसायचउक्कं इत्तो मिच्छत्तमीससम्मत्तं ।
"
अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंति ॥७८॥
作
પદમલાયનસ પહેલા
ચાર કષાય.
હો=પછી.
મિત્ત્પન્નમીત્તસમ્મત્ત મિથ્યાત્વ. મિશ્ર અને સમ્યક્ત્વ મેાહનીય.
અવિન્યસમે અવિરતસમ્યગ્દષ્ટિઃ સે=દેશવિરતે. પત્તિ-પ્રમત્ત ગુણઠાણે, અપત્તિ=અપ્રમત્ત ગુણસ્થાને લીયંતિ ક્ષય થાય છે.
અર્થ:--પહેલા કષાયનું ચતુષ્ક, એ પછી મિથ્યાત્વ મેહુનીય, મિશ્ર મેાહનીય અને સમ્યક્ત્વ માહનીય સમકાળે ક્ષય પામે છે. આ સાત પ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અથવા અપ્રમત્તે ક્ષય પામે છે. ૫૭૮ ॥
* મરણ પામતા.
× અનુત્તર વિમાનમાં ઉપજે તેથી ત્યાં ચાલુ ગુણસ્થાન હોય તેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453