________________
छाया-ततः खलु स देवलोकात् च्युतोऽष्टमे भवे विचित्रसन्निवेशे चतुःषष्टिलक्षपूर्वायुष्कोऽग्निज्योतिर्नामा ब्राह्मणो जातः । तत्र खलु स त्रिदण्डी परिव्राजको भूत्वाऽन्ते कालधर्म प्राप्तः ॥मू०१६॥
ટી -“of સો’ વિા કથાકથી 21 જૂ૦ ધા अग्निज्योतिर्ब्राह्मणः कालं कृत्वा का समुत्पन्न इति दर्शयितुमाह
श्रीकल्प
मत्रे
li૨૦૧
मूलका अर्थ-तत्पश्चात् नयसारका जीव देवलोकसे च्युत होकर आठवें भवमें विचित्र-नामक सन्निवेशमें चौंसठ लाख पूर्वकी आयुवाला 'अग्निज्योति'-नामक ब्राह्मण हुआ। उस भवमें वह त्रिदण्डी परिव्राजक होकर अन्तमें कालधर्म-मृत्युको प्राप्त हुआ ॥ म०१६॥
ટીકા થે–ચોથા પણ શું તે મુદ્દા अग्निज्योति ब्राह्मण काल करके कहाँ उत्पन्न हुआ, सो दिखलाते हैं-'नवमे' इत्यादि ।
महावीरस्य
ત્તિनामकः अष्टमो મારા
,
હવે આઠમે ભવ બતાવવામાં આવે છે– મૃલ અને ટીકાનો અર્થ–બર જ છે' ઇત્યાદિ. સાતમા ભવનું દેવઆયુષ્ય ભોગવ્યું. દેવના ભોગે જીવન સુધી અણુકરમાયેલા રહેવાવાળા હોય છે, ને દેવે તેમાં રાતદિવસ મગ્ન રહે છે, જ્યારે ચવવાના સાઢા છ મહિના બાકી રહે છે ત્યારે તેને તમામ ઝાંખુ અને શુષ્ક લાગે છે, વાતાવરણ નીરસ જેવું જણાય છે, મન અકુલવ્યાકુલતાથી ઉગ્ર રહે છે, કયાંય ચેન પડતું નથી. ત્યારે તે દેવ પોતાના ભવપ્રત્યયી અવધિજ્ઞાનથી જુએ છે અને તેને જણાય છે કે મારું મૃત્યુ નિઃશંકપણે ઝપાટાબંધ આવી રહ્યું છે. આથી આઘાત અનુભવે છે. “મૃત્યુ લોકમાં મને માતા-પિતાના સડેલાં, ગંધાઈ ગયેલાં, કે હાઈ ગયેલાં, શુક્ર અને શેણિતનો આહાર કરવું પડશે ને ગર્ભના અધાર કોટડીમાં નવ નવ માસ સુધીનું જીવન નિરાધાર પણે સહન કરવું પડશે. એ તીવ્ર આંચકાથી તેનું જીવન ભ્રમિત અને રસ વિનાનું થઈ જાય છે. છેવટ પિતાની આયુષ્યને બંધ પૂરે કરી દેવામાંથી આવે છે. આ પ્રમાણે નયસારનો જીવ પણ દેવનું આયુષ્ય વિતાડી આઠમે ભવે વિચિત્ર-નામના સન્નિવેશમાં ચોસઠ ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય લઈ અગ્નિતિ બ્રાહ્મણ તરીકે જ . આ જીવનમાં સંસાર કહે જણાવાથી ‘ ત્રિદંડી પરિવ્રાજક' થયો (સૂ૦૧૬) onal અગ્નિતિ બ્રાહ્મણ કાળ કરીને કયાં ઉત્પન્ન થયો, તે કહે છે, “Ram' ઈત્યાદિ.
||૨૦૦II
ww.jainelibrary.org