________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દ બોલવો, તથા તપને ઠેકાણે છઠ્ઠભત્તેણં, બે-૧૦, ચારઆ૦, છ-ની, આઠ-એ, સોલ-બે, ચાર હજાર સક્ઝાય૦ એમ કહેવું
સંવછરી પ્રતિક્રમણની વિધિ પખિપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એક પખસ્સ ને ઠેકાણે બારમાસાણ ચોવીસપકખાણું તિસયસઠિરાદેદિયાણ બોલવું અને ૧૨ લોગસ્સના ઠેકાણે ૪૦ લોગસ્સ તથા એક નવકાર (લોગસ્સ ન આવડે તો ૧૬૦ નવકાર) નો કાઉસ્સગ્ન કરવો, અને પફખિને ઠેકાણે સંવચ્છરી શબ્દ બોલવો, તથા તપને ઠેકાણે અઠમભત્તેણે ત્રણ-ઉ૦, છ-આ૦, નવની, બાર-એ, ચોવીસ-બે, છ હજાર સક્ઝાય, એમ કહેવું.
પ્રતિક્રમણમાં અવગ્રહપ્રવેશ-નિર્ગમ દેવસિ-રાઇઅ-ત્રીજા આવશ્યકના વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણ સૂત્ર (વંદિત્ત)માં આવતા “તસ્સધ મસ્ત કેવલિપન્નાસ્ટ અભુઠિઓમિ આરાણાએ' એ પાઠ બોલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી અભુઠિઓ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજુ વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી તરત જ અવગ્રહમાંથી બહાર નીકળવું, ચોથું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી વિશાલલોચન અને નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર પહેલા અવગ્રહમાંથી બહાર નીકળવું, દરેક જગ્યાએ વાંદણામાં
૪૮
For Private And Personal Use Only