Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) આટો, પુરી અને મિઠાઈ વિગેરે ૩૦-૨૦ અને ૧૫ દિવસ પહેલાની હોય તો અનુક્રમે કાર્તિક-ફાગણ અને અષાડ ચોમાસામાં લેવાય નહિ, તો બીસ્કીટ આદિ બજારનું મહિનાઓ અને વર્ષો પહેલાનું હોય છે, તો તે કેમ લેવાય? ન જ લેવાય. (૯૮) કોઈ પણ વસ્તુનો આગમથી અથવા અનુભવથી નિર્જીવ નો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને થાય નહિ, તૈયાર ખડીયાની સહી સચિત્તનો સંભવ હોવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ તો પછી વાપરવાનું તો પૂછવું જ શું, બોલપેનમાં પણ વિચારવા જેવું છે. (૯) કેવલીની દૃષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છબસ્થ સાધુને શ્રુત અનુસાર વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ જ ગણાય. અને કેવલીની દષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુત અનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તો તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય. કેવલી સ્વયં ગોચરી જાય તો અશુદ્ધ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ શિષ્યોએ ઉપયોગ પૂર્વક શ્રતને અનુસાર શુદ્ધ જાણીને લાવેલી ગોચરીને કેવલીઓ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તો પણ વાપરે, જો ન વાપરે તો શાસ્ત્રો અપ્રમાણ થાય અને વ્યવહાર નષ્ટ થાય. (૧૦૦) મા કુણઉ જઇ નિગિષ્ઠ, અહિયાસેઊણ જઇ તરઇ સમે; અહિયાસિંતસ્સ પુણો, જઇ સે જોગા ન હાયંતિ ૧૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144