Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનમુદ્રા - બે પગની વચ્ચે આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવું. આ મુદ્રાથી-ખમાસમણ, ઇરિયાવહિ, તસ્યઉત્તરિ, અન્નત્ય, લોગસ્સ, અરિહંતચેઇઆણં, કાઉસ્સગ્ગ, નમોહ અને સ્તુતિ બોલાય. યોગમુદ્રા - બે જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી (જીવાભિગમે જમણો જાનુ ભૂમિ ઉપર D સ્થાપન કરી અને ડાબો જાનુ ઊભો રાખી, જ્ઞાતાસૂત્રેપર્યકાસને બેસી, તેમજ ખાસ ઇન્દ્ર માટે-કલ્પસૂત્રે-જમણો જાનુ ભૂમિ ઉપર સ્થાપના કરી અને ડાબો જાનુ પૃથ્વીથી થોડો અદ્ધર રાખી) કમળના ડોડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથની આંગળીઓ પરસ્પર અંતરિત કરવી પરંતુ તેમાં જમણા હાથનો અંગુઠો ઉપર આવવો જોઈએ. . આ મુદ્રાથી- ‘નમુત્થણ વખત કરવાની બીજી બે યોગમુદ્રાઓ ચૈત્યવંદન, અંકિંચિ, નમુત્થણ, ખમાસમણ, નમોહતું, સ્તવન, અને જયવીયરાયની છેલ્લી “મૃત્યુ વખતે કરવાની નપુત્યુ વખતે કરવાની ત્રણ ગાથા બોલાય. યોગમુદ્રા ૧ યોગમુદ્રા ૨ મુક્તાશુક્તિ મુદ્રા - બંને જાનુ યોગમુદ્રાની માફક રાખી કમળના ડોડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથના પંજા (હથેલીઓ) છીપની માફક વચ્ચેથી ઉન્નત ૧૧૩ ત્રણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144