Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્મઘાત, શાસનહેલના થાય, મૂત્ર રોકતાં-ચક્ષુની હાનિ, શૂળ આદિ અનેક રોગો થાય) માટે સ્થંડિલની શંકા થતાં જ જવું યોગ્ય છે. (૯) બિલાદિ વર્જિત-દર, ફાટ, ખોપરી અને ઢીખાળા વિનાની ભૂમિ (૧૦) ત્રસ-સ્થાવર બીજરહિત-ત્રસ અને સ્થાવર જીવો તથા બીજ વિનાની ભૂમિ. આ દશદોષરહિત સ્થંડિલનો ૧૦૨૪મો ભાંગો શુદ્ધ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને એક આદિથી દશદોષના સંયોગ વડે ઉત્પન્ન થયેલા ૧૦૨૩ ભાંગા અશુદ્ધ થાય છે, તે લાવવાની રીત નીચે પ્રમાણે છે. ઉભયમુહં રાસિદુર્ગ હેટ્ઠિલાણંતરેણ ભય પઢમં; લદ્ધહરાસિ વિભત્તે તસ્તુવરિ ગુણિત્તુ સંજોગા .... બે બાજુ મુખરાખી ઉપર નીચે સંખ્યા ગોઠવવી ચઢતાં ૧ ૨ ૩ ૪ પ 61 6 ............................. ૮ | ૯ ૧૦ ઉતરતાં ૧૦ ૯ ८ ૭ ૭ ૫૧૪ ૩ ૨ ૧ For Private And Personal Use Only એક ઉપર જે સંખ્યા છે તે એક સંયોગી ૧૦ ભાંગા જાણવા. (એક સંયોગી ભાંગા લાવવા ઉપરની કરણગાથા ઉપયોગમાં આવતી નથી.) એક સંયોગી જે ભાંગા (૧૦) આવ્યા, તેને નીચેની રાશિમાં (૧)ની અનંતર સંખ્યા (૨) વડે ભાગવાથી જે (૫) આવે તેને જે સંખ્યા (૨) વડે ભાગ્યા તે સંખ્યા (૨) ની ૯૫

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144