Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 143
________________ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા * ૧૨૭ તીવ્ર લાગતું નથી. પિતે ભૂખ્યા રહી પિતાના બાળકને ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કઈ ખાસ લાગશે નહિ, બલકે એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવલાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થ જોઈએ. તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર * વિજય; તપ એટલે તૃષ્ણા ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર કેમે કેમ અભ્યાસથી માસમણ સુધી પહોંચી શકે છે. કઈ કઈ સ્થળે મા ખમણે કરેલાં માણસને હરતાંફરતાં અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે " આ વાતની સાચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે : बलं थामं च पहाए सद्धामारोग्गमप्पणा । __ खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए । (દરેકે પિતાની શક્તિ, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજીવિચારીને પિતાના આત્માને તપમાં જેડ જોઈએ.) " ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પિતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185