Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 145
________________ જૈન દષ્ટિએ તપશ્ચર્યા કુંળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીર સ્વામીના પૂર્વેના સમયમાં તામલી નામને તાપસ થઈ ગ. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતે. મા ખમણના પારણે મા ખમણુ કરતે અને પારણામાં જે આહાર લેતે તે વારંવાર ધોઈને રસકસહીન બને પછી લે. આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા તે કરતે, પરંતુ તે ભાલ્લાસ વગર, યંત્રવત્, કેરો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દૈવગતિ મળી. ભાલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હતી તે પણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બલ તપશ્ચર્યા એટલે કે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે : . . ... 7 શુ વાતવેગ મુનિ ! તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો છે? એને જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલે ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિજર થવા કરતાં કમેનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ. સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓને વગ જેમ એટ હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કર( જિ: ૮

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185